કોરોનાનો કહેર: વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર,રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી
ફરી એકવાર મહામારીના વાગ્યા ભણકારા વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી દિલ્હી:આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા કેટલાક મુસાફરોની શનિવારથી રેન્ડમલી કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરવામાં આવશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે,ક્રૂ મેમ્બરોએ આ માટે પસંદ કરાયેલા મુસાફરોને એરપોર્ટ પર સ્થિત સ્ક્રીનિંગ સુવિધામાં લાવવા પડશે. ચીન અને અન્ય […]