1. Home
  2. Tag "passing away"

પ્રધાનમંત્રીએ કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને એક સમર્પિત રામ ભક્ત તરીકે બિરદાવ્યા હતા. જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું. X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલજીના નિધનથી ખૂબ દુઃખ […]

પ્રધાનમંત્રીએ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ પ્રિન્સ કરીમ આગા ખાન IVના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમની એક સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું હતું. તેમણે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણ જેવા ક્ષેત્રોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. X ના રોજ એક પોસ્ટમાં, […]

સ્વૈચ્છિક સંસ્થા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક આગા ખાનનું 88 વર્ષની વયે નિધન

સ્વૈચ્છિક સંસ્થા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના સ્થાપક આગા ખાનનું 88 વર્ષની વયે અવસાન થયું. વિશ્વભરના લાખો શિયા ઈસ્માઈલી મુસ્લિમોના આધ્યાત્મિક નેતા આગા ખાને અંતિમ શ્વાસ લીધા. આગા ખાન ફાઉન્ડેશને જણાવ્યું કે, આગા ખાને તેમના વસિયતનામાનામાં તેમના ઉત્તરાધિકારીનું નામ લખ્યું છે જેની જાહેરાત પાછળથી કરવામાં આવશે. આગા ખાન ફાઉન્ડેશને જણાવ્યું કે શિયા ઈસ્માઈલી મુસ્લિમોના 49મા […]

મહેસાણામાં કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન

અમદાવાદઃ મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં તેમને સમર્થકોએ અંતિમ દર્શન કર્યાં હતા. રાજકીય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના પરિવારે પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. MLA કરશનભાઈ સોલંકી લાંબા સમયથી બીમાર હતા. 2017 અને […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદઃ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું […]

પીએમ મોદીએ જાણીતા મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરના નિધન પર કર્યો શોક વ્યક્ત

મલયાલમ સાહિત્યના દિગ્ગજ અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમટી વાસુદેવન નાયરનું કેરળના કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું હતું કે, મલયાલમ સિનેમા અને સાહિત્યના સૌથી સન્માનિત વ્યક્તિઓમાં એક એમટી વાસુદેવનના નિધન પર હું દીલગીરી વ્યક્ત કરું છું. તેમના પરિવાર અને ચાહકો […]

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, ગુરુગ્રામ મેદાન્તામાં અંતિમ શ્વાસ લીધા

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLDના વડા ઓમપ્રકાશ ચૌટાલાનું શુક્રવારે નિધન થયું છે. ગુરુગ્રામ મેદાન્તામાં બપોરે લગભગ 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મેદાન્તામાં સારવાર હેઠળ હતા. શુક્રવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને સવારે 11.35 વાગ્યે મેદાંતા સ્થિત ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. મેદાંતા પ્રશાસને તેમના મૃત્યુની […]

પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન, બેંગલુરુને વૈશ્વિક IT હબમાં પરિવર્તિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

બેંગ્લોરઃ પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણનું મંગળવારે વહેલી સવારે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા અને તેમની ઉંમર સંબંધિત બિમારીઓની સારવાર ચાલી રહી હતી. તેમની બૌદ્ધિક ક્ષમતા અને વહીવટી કૌશલ્ય માટે જાણીતા, એસએમ કૃષ્ણાની પાંચ દાયકાથી વધુ લાંબી રાજકીય કારકિર્દી હતી. 1 મે, 1932 ના રોજ, કર્ણાટકના મદ્દુરમાં […]

બોલીવુડના જાણીતા અભિનેતાની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું નિધન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, હેલેના લ્યુકનું તાજેતરમાં જ નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલેનાનું નિધન અમેરિકામાં થયું હતું. પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી કલ્પના અય્યરે હેલેનાના મૃત્યુની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો હેલેનાની તબિયત ઘણા સમયથી ઠીક […]

પ્રધાનમંત્રીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને એક અસાધારણ માનવી હતા, જેમણે પોતાની નમ્રતા, દયા અને આપણા સમાજને વધુ સારું બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વડે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા. X પર એક થ્રેડ પોસ્ટમાં, મોદીએ લખ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code