ગરિમા સાથે ઈચ્છામૃત્યુ પર કાયદો ઘડવા માટે સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ
નવી દિલ્હી, 13 માર્ચ 2026: ભારતમાં ‘પેસિવ ઈચ્છામૃત્યુ’ અંગે સ્પષ્ટ કાયદો ન હોવા બદલ સુપ્રીમ કોર્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે જણાવ્યું હતું કે, કાયદાકીય શૂન્યાવકાશ હોવાને કારણે કોર્ટે વારંવાર બંધારણીય જરૂરિયાત મુજબ માર્ગદર્શિકા આપવી પડે છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ જટિલ અને સંવેદનશીલ વિષય પર વહેલી તકે વ્યાપક કાયદો ઘડવા […]


