1. Home
  2. Tag "patan"

પાટણમાં પાંચ લીંબુના મુદ્દે પાડોશમાં રહેતા બે પરિવારો બાખડી પડતા પોલીસ ફરિયાદ

પાટણ : ભર ઉનાળામાં લીંબુના ભાવમાં અસામાન્ય વધારો થતાં મોટાભાગના લોકોએ લીંબુનો વપરાશ ઘટાડી દીધો છે. લીબુંના ભાવમાં એટલો વધારો થયો કે અસહ્ય મોંઘવારીમાં તેને તમામ રેકર્ડ તોડી નાંખ્યા છે.  લીંબુના વધેલા ભાવ ગૃહીણીઓનાં બજેટ બગાડી શકે તે ખુબ જ સામાન્ય બાબત છે. પાટણના હારિજ તાલુકાના કોઠી ગામે ઉછીના આપેલા પાંચ લીંબુના મુદ્દે બે પાડોશીઓ વચ્ચે […]

પાટણમાં ગુજરાતનો સ્થાપના દિન રંગેચંગે ઊજવાયો, CM, અને રાજ્યપાલે પોલીસ પરેડનું નિદર્શન કર્યુ

પાટણઃ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું હતું.  જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ  વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ […]

પાટણઃ મિલકતની તકરારમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી બહેનને આજીવન કેદની સજાનો આદેશ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં ખળભળાટ મચાવનારા બેવડી હત્યા કેસમાં પોલીસે આરોપી મહિલાને કસુરવાર ઠરાવીને અદાલતે અંતિમ શ્વાસ સુધી કેદનો આદેશ કર્યો હતો. મહિલાએ મિલકત માટે પોતાના ભાઈ અને તેની દીકરીની હત્યા કરી હતી. મૃતકના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો હતો. કેસની હકીકત અનુસાર પાટણમાં કિન્નરી પટેલની મહિલાએ મિલકતની તકરારમાં સગાભાઈની હત્યા કરી હતી. એટલું જ નહીં […]

પાટણની રાણકી વાવ ઐતિહાસિક નજરાણું છે, ભારતના ભવ્ય વારસાના દર્શન થયા: ભૂપેન્દ્ર પટેલ

પાટણઃ પ્રાચીન તથા ઐતિહાસિક કલાનગરી પાટણની મુલાકાત દરમિયાન UNESCO દ્વારા જાહેર કરાયેલા વિશ્વ ધરોહર સ્થળ “રાણકી વાવ” ની મુલાકાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગાર ના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા […]

પાટણ અને બનાસકાંઠામાં જુદા જુદા અકસ્માતમા 4 લોકોએ જીવ ગુમાવ્યાં

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પાટણ અને બનાસકાંઠામાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સમી તાલુકામાં ત્રિપલ અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે બનાસકાંઠામા બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને એકને ઈજા થઈ હતા. પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]

પાટણમાં ખાતરની કૃત્રિમ તંગી, ખાતર ડેપોને તાળાં મારવાની ખેડુતોની ચીમકી

પાટણઃ  જિલ્લામાં ખેડૂતો રાસાયણિક ખાતરની કૃતિમ તંગીથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. એકાએક ખાતરની તંગી સર્જાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો રવિ પાક માટે ખાતર લેવા જઇ રહ્યાં છે. પરંતુ તેમને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતોનો આરોપ છે કે તેઓ છેલ્લા બે દિવસથી ખાતર લેવા માટે જઇ રહ્યાં છે.પરંતુ ખાતર ડેપો બે દિવસથી બંધ […]

પાટણમાં એક વર્ષમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી 35 લાખનો દંડ વસુલાયો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ પાટણ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને પકડીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત પાટણ જિલ્લામાં નેત્રમ કમાન્ડ કંટ્રોલની સ્પના કરાઈ છે ને તે સંદર્ભે આખા જિલ્લાનું કન્ટ્રોલરૂમ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે […]

કોરોના સંકટઃ હવે પાટણમાં પણ ઓમિક્રોન લેબોરેટરીમાં ટેસ્ટ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, હવે ઉત્તર ગુજરાતના કોરોના દર્દીઓના ઓમિક્રોન રિપોર્ટ પાટણમાં થશે. પાટણમાં ઓમિક્રોન લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેથી ઉત્તર ગુજરાતના દર્દીઓને ઓમિક્રોનના રિપોર્ટ માટે રાહ જોઈ નહીં પડે અને ઝડપથી ટેસ્ટીંગ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં […]

રસીકરણ અભિયાનઃ પાટણમાં બે દિવસમાં 15થી 18 વર્ષના 70 ટકા કિશોરોને રસી આપીને સુરક્ષિત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલ સોમવારથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. પાટણમાં રસીકરણને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન બે દિવસમાં પાટણના 15થી 18 વર્ષના 70 ટકા બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લામાં કોરોનાના કેસ આવે તે પૂર્વે તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રની બેઠક મળી […]

પાટણની રાણકીવાવ વર્ષમાં અઢી લાખ મુલાકાતીઓએ નિહાળી, રૂપિયા 1.01 કરોડની આવક થઈ

પાટણઃ શહેરની વિશ્વ વિરાસત એવી રાણીની વાવ આજે વિશ્વનાં નકશા પર ચમકી રહી છે.  વિશ્વ પ્રસિદ્ધ આરક્ષિત સ્થાપત્યનાં દર્શન, અભ્યાસ અને  રાણીની વાવની મુલાકાતે અસંખ્ય ભારતીયો અને વિદેશી પર્યટકો આવી રહ્યા છે. જેનાં કારણે આ રાણીની વાવ સંકુલ સતત ભર્યુ ભાદર્યું અને ચહલ પહલથી સતત ગુંજતું બન્યુ છે.  2021માં રાણીની વાવની મુલાકાતે 2 લાખ 51 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code