1. Home
  2. Tag "patna"

પટના 22-23 જૂને G20 બેઠકનું આયોજન કરશે,લગભગ 150 પ્રતિનિધિઓ લેશે ભાગ

પટના 22-23 જૂને G20 બેઠકનું આયોજન કરશે લગભગ 150 પ્રતિનિધિઓ લેશે ભાગ બિહાર : પટના જૂન મહિનામાં G20 જૂથની બે દિવસીય બેઠકનું આયોજન કરશે. આ દરમિયાન મીટિંગમાં હાજર રહેલા પ્રતિનિધિઓ ઉદ્ઘાટન સત્રના એક દિવસ પહેલા મોડર્ન બિહાર મ્યુઝિયમની મુલાકાત લે તેવી શક્યતા છે. બિહાર સરકારના કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે […]

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ, જાણો શું છે મામલો

દિલ્હી ,પટના સહીતની 9 જગ્યાએ CBI ના દરોડ લેન્ડ ફઓર જોબ મામલે રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં અનેક કૌંભા મામલે સુરક્ષા તપાસ એજન્સીઓ સતત સક્રિય બની છે,અનેક કેસ મામલે મોટા મોટા નિર્ણય આવી રહ્યા છે ત્યારે કેટલાક કેસોમાં જીણવટભરી તપાસ એજન્સીઓ દ્રારા કરવામાં આવી રહી છએ આજ શ્રેણીમાં લેન્ડ ફોર જોબ મામલે  સેન્ટ્રલ બ્યૂરો ઓફ […]

દિલ્હીની સ્કુલ બાદ પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની મળી ધમકી, બોમ્બ સ્કોર્ડ ઘટના સ્થળે હાજર

દિલ્હીની સ્કુલ બાદ પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ઘમકી  બોમ્બ સ્કોર્ડ ઘટના સ્થળે હાજર દિલ્હીઃ- આજરોજ રાજધાની દિલ્હી ખાતે એક સ્કુલમાં બોમ્હબ હોવાની સૂચના મળી હતી ત્યારે એજ બિહારના પટના એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જોયો હતો, આ ધમકી મશતાની સાથએ જ ઘટના સ્થળે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. પટના એરપોર્ટ પર બોમ્બની ધમકી […]

બિહારમાં લાલુ પ્રસાદ યાદવના નજીકના સબંધી આરજેડી નેતાના ત્યા CBI એ પાડ્યા દરોડા 

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારનું રાજકરણ ગરમાયું લાલૂ યાદવના નજીકના સંબંધીના ત્યા સીબીઆઈના દરોડા પટના –  દેશના કેટલાક રાજ્યોમાં રાજકરણ ગરમાયું છે, રાજકિય ઉથલ પાથલ વચ્ચે સીબીઆઈની તપાસ તેજ બની રહી છે ત્યારે મુંબઈ દિલ્હી બાદ હવે બિહારની પણ વારી આવી ચૂકી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ સીબીઆઈ એ લાલુ પ્રસાદ યાદવના […]

શિક્ષક ભરતી બાબતે વિરોધને લઈને બે દિવસ સુધી પટનામાં કલમ 144 લાગૂ, પ્રદર્શન અને ઘરણા પર પ્રતિબંધ

પટનામાં ધારા 144 લાગૂ શિક્ષક ભરતી મામલે હોબાળાને લઈને લેવાયો નિર્ણય પટનાઃ-  બિહારના પાટનગર પટનામાં શિક્ષક ભરતી વિવાદ વકર્યો છે,શહેરમાં મોટા ભાગના લોકો પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ હંગામાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે જે હેઠળ આજરોજ એટલે કે 32 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધી સમગ્ર શહેરમાં ગારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જાણકારી […]

બિહાર સરકારે નીલગાય અને જંગલી સુવરોને મારવાનો લીધો નિર્ણય- આ માટે ખાસ નિશાનેબાજોને કરાશે તૈનાત

બિહારમાં સુવર અને નીલ ગાયને મારવામાં આવશે ખેડૂતોના પાકને થતા નુકશાનના કારણે લેવાયો નિર્ણય પટના – બિહાર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ નીલગાય અને જંગલી સુવરોને મારવામાં આવશે આ સાથે જ આ પ્રાણીઓને મારવા માટે ખાસ નિશાનેબાજોને કામ પર લગાવાશે .આમ કરવા પાછળનું કારણ ખેડૂતોને થતું નુકશાન છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણએ બિહારના […]

PM મોદી 12મી જુલાઈએ દેવધર અને પટણાની મુલાકાતે જશેઃ બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની […]

પટણાઃ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી મોતનો સામાન મળ્યો, બોમ્બ બનાવવાની સમગ્રી મળી

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં સ્થિત પટણા યુનિવર્સિટીની હોસ્ટેલમાં પોલીસ છેલ્લા કેટલાક દિવસથી સતત તપાસ કરી રહી છે. પટેલ હોસ્ટેલમાં દરોડામાં ટીવી રૂમના હોલમાં છુપાવેલો મોતનો સમાન મળી રહ્યો હતો. પોલીસની તપાસમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીઓની પૂછપરછ આરંભી […]

પટણામાં 200 જૂની કલેક્ટર કચેરીની ઈમારતને તોડી પાડવા કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં આવેલી 200 વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપતા કહ્યું કે, દરેક વસાહતી ઇમારતને સુરક્ષિત કરવાની જરૂર નથી. આ ઈમારતનો ઉપયોગ એક સમયે અંગ્રેજો દ્વારા અફીણ અને મીઠાના સંગ્રહ માટે વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. બિહાર સરકાર જૂની […]

બિહારઃ પટણાની બહુમાળી ઈમારતમાં આગ, મોટી દૂર્ઘટના ટળી

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટણામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ ઇમારતમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓ હતો. આગની ઘટનાને પગલે ઈમારતમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ બચાવ અભિયાન હાથ ધરીને તેમને સહીસલામત રીતે બહાર કાઢ્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code