નવરાત્રીના પહેલા દિવસે પાવાગઢમાં લાગી ભક્તોની ભીડ, ચાર લાખ માઇભક્તોએ કર્યા દર્શન
પ્રથમ નોરતે જ ભક્તોનું પાવાગઢમાં ઘોડાપૂર 4 લાખ ભક્તોએ માતાજી સમક્ષ શીશ નમાવ્યું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોએ કર્યા દર્શન વડોદરા: જ્યારે પણ નવરાત્રીનો માહોલ હોય ત્યારે ગુજરાત તથા દેશના દરેક યાત્રાધાનમાં ભક્તોની એવી ભીડ જોવા મળે કે જોઈને સૌ કોઈ થોડી વાર તો ચોંકી જ જાય. આવામાં જોવા કરવામાં આવે પાવાગઢની એટલે કે માતા […]