1. Home
  2. Tag "PEOPLE"

જૂના વાહન ખરીદતા સમયે ન કરતા આવી ભૂલ,અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ

વાહન ખરીદનાર થઈ જાવ સતર્ક જૂના વાહનની ખરીદી પહેલા ચેતજો અમદાવાદમાં લોકો સાથે થયું કંઇક આવુ અમદાવાદ:આજે પણ દેશમાં કેટલાક લોકો એવા છે કે જે નવા વાહન લેવાનું વિચારતા નથી, કારણ છે આર્થિક તંગી.. આ કારણોસર તેઓ જૂના વાહનોની ખરીદી કરતા હોય છે. આવામાં અમદાવાદમાં લોકો સાથે એવું થયું કે જેને જોઈને તમામ લોકોએ સતર્ક […]

ધોરાજીમાં રખડતા પશુઓથી લોકો પરેશાન, આખલાંઓ રોજ અનેક લોકોને અડફેટે લે છે

ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા આખલાઓ અને રખડતા પશુઓથી  લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.  શહેરની નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ના હોવાને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે. શહેરનો ગેલેક્સી ચોક […]

સંસાધનો ઉપર ખાસ લોકોનો કબજો હોવાથી પાકિસ્તાનમાં કાનૂન રાજ નથીઃ ઈમરાન ખાન

દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે અમુક લોકો દ્વારા સંસાધનો પર કબજો કરવામાં આવ્યો છે જેથી પાકિસ્તાનમાં કાનૂનનું રાજ નથી.  ઈમરાને અમેરિકન મુસ્લિમ વિદ્વાન શેખ હમઝા યુસુફ સાથેના ઓનલાઈન ઈન્ટરવ્યુમાં આ વાત કરી હતી. શેખ હમઝા યુસુફ કેલિફોર્નિયામાં જેતુના કોલેજના વડા પણ છે. પાકિસ્તાનમાં હજારો આતંકવાદીઓ સક્રિય હોવાનું પણ અગાઉ ઈમરાન ખાને […]

કોરોના મહામારીઃ લોકોમાં અનિદ્રા અને માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામેની લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મહામારીને પગલે અનેક લોકો અનિદ્રાનો ભોગ બન્યાં છે. એટલું જ નહીં લોકોમાં થાક લાગવાના બનાવોમાં 6 ગણો વધારો થયો છે. આ ઉપરાંત માનસિક બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યૂનિવર્સિટી ઓફ મેનચેસ્ટરના […]

શહેરમાં કાંકરિયા લેક પર આવેલા 1500થી વધુ લોકોને વેક્સિન સર્ટી. ન હોવાથી પ્રવેશ ન અપાયો

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ વેક્સિન ન લેનારા સામે એએમટીએસ,બીઆરટીએસ બસ સેવા તેમજ શહેરના બાગ-બગીચામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયા બાદ પણ હજુ ઘણા લોકોમાં વેક્સિન લેવા માટેની જાગૃતિ આવી નથી. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનારા લોકોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જે લોકો […]

અમદાવાદમાં કોરોનાના 16 કેસ નોંધાતા તંત્ર એલર્ટ, બહારગામથી આવતા લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કપરો કાળ પૂર્ણ થઈ ગયો છે. કોરોનાના ત્રીજા વેવની અટકળો થઈ રહી છે. ત્યારે લોકોએ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી બન્યું છે. પણ દિવાળીના તહેવારો અને ત્યારબાદ લોકોએ કોરોનાને ભૂલીને ઉત્સવ મનાવ્યો હતો. અને લોકોની ભીડ પણ જોવા મળી હતી. તેથી ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાળો મારી રહ્યું છે. […]

પેટ્રોલ-ડીઝલઃ કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્ય સરકારે પણ કિંમતમાં ઘટાડો કરી પ્રજાને આપી ભેટ

દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારોને પણ વેરામાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. જેના પગલે કેટલાક રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની દિશામાં કવાયત શરૂ કરી છે. દરમિયાન કર્ણાટક, ગોવા અને ઉત્તરપ્રદેશ સહિતની વિવિધ સરકારે પણ ભાવમાં ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશ […]

કોરોના સામે લોકોએ હજુપણ સાવચેતી રાખવી જરૂરી નહીં તો ભારે પડશેઃ AMA

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ રોજના માત્ર 20થી25 જેટલાં નોંધાઈ રહ્યા છે. એટલે કે, કોરોના પર નિયંત્રણ મેળવી લેવાયું છે. સરકારે વેક્સિનેશનની ઝૂંબેશ આદરીને વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હાલ વિદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી બની છે. […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ પ્રજાને રૂ. 10 લાખ સુધીની સારવાર ફ્રીમાં આપવાનો કોંગ્રેસનો વાયદો

લખનૌ : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યાં છે. દરમિયાન પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં રૂ. 10 લાખ સુધીની સારવાર મુફ્તમાં કરાવવાની જાહેરાત કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, કોરોના કાળમાં અને અત્યારે ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા રોગચાળા વચ્ચે સરકારના આરોગ્ય વિભાગની કામગીરી તમામે જોઈએ છે. સસ્તા અને સારી સારવાર […]

ભારતમાં ભવિષ્યમાં લોકો તરસ્યા રહે તેવી સંભાવના, દર વર્ષ ઘટી રહ્યું છે પાણીનું સ્તર

ભારતમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં નથી મળતું પાણી ભૂગર્ભમાં જળ સ્તર ઘટી રહ્યું છે ભારતમાં આમ તો હજારો નદીઓ, તળાવ અને સરોવર છે. ભારતમાં નદીઓ એટલી છે કે પાણીની સમસ્યા આમ થતી નથી પણ કેટલાક વિસ્તારો આજે પણ એવા છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે. હવે વાત એવી છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code