આજે છે દેશના તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયાની જન્મજયંતિ
02 ઓગસ્ટથી ભારતીય ધ્વજનો છે ખાસ સંબંધ જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી તિરંગાની ડિઝાઇન દિલ્હી:દેશ આ વર્ષે આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સમગ્ર દેશમાં હર ઘર તિરંગા યોજના શરૂ કરવામાં આવી છે.આ અંતર્ગત દરેક નાગરિકને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે ત્રિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી […]