1. Home
  2. Tag "Pithru Paksha"

પિતૃ પક્ષ દરમિયાન કરો આ 5 વસ્તુઓનું દાન,તમારા પૂર્વજો પ્રસન્ન થઈને આપશે ઈચ્છિત આશીર્વાદ

પિતૃ પક્ષનું શ્રાદ્ધ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 14 ઓક્ટોબરે સમાપ્ત થશે. પિતૃપક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓનું દાન અને ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ દરમિયાન સારા કાર્યો કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષમાં દાન કરવામાં આવતી વસ્તુઓનું બમણું ફળ મળે છે.જે લોકોની […]

પિતૃ પક્ષ દરમિયાન આ ભોજનથી રહેજો દુર,અને કેટલીક બાબતોનું રાખજો ધ્યાન

પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. જેમ કે ધાર્મિક દ્રષ્ટિથી બહારનું ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસોમાં વ્યક્તિએ 16 દિવસ સુધી સાત્વિક ભોજન જ કરવું જોઈએ. સાથે સાથે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રાદ્ધ દરમિયાન કોઈએ માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ. આ દરમિયાન, તમારા પૂર્વજોને માત્ર શાકાહારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code