1. Home
  2. Tag "Piyush Goyal"

ભારતીય કપાસના બ્રાન્ડિંગ ઉપર કેન્દ્રીય મંત્રી પીયૂઝ ગોયલે ભાર મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કર્યું હતું કે, કોટન મૂલ્ય શૃંખલા માટેની પહેલની પ્રગતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં વસ્ત્ર સલાહકાર સમૂહ સાથે ત્રીજી સંવાદાત્મક બેઠક યોજી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પીયૂષ ગોયલે ભારતીય કપાસના બ્રાન્ડિંગ પર ભાર મૂક્યો અને ગ્રાહકો પાસેથી કસ્તૂરી બ્રાન્ડેડ ઉત્પાદનો માટે વફાદારી અને આકર્ષણનું નિર્માણ કરવા પર્ ભાર […]

કાપડનો મોટો વિકાસ માનવસર્જિત ફાઇબર ઉદ્યોગથી થશેઃ પિયુષ ગોયલ

દિલ્હી: કાપડનો મોટો વિકાસ માનવસર્જિત ફાઇબર ઉદ્યોગથી થશે, એમ કેન્દ્રીય કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અહીં ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરતી વખતે જણાવ્યું હતું.ઉદ્યોગના પ્રતિનિધિઓમાં PTA, MEG, ફાઈબર, યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટ્સના ઉત્પાદકોનો સમાવેશ થાય છે. મંત્રીએ ઉદ્યોગના પ્રતિનિધિઓને આહ્વાન કર્યું અને કહ્યું કે,આપણે એવા તબક્કે […]

ટેક્સટાઇલ સેક્ટરનો 5-6 વર્ષ સુધીમાં 100 બિલિયન US ડોલરની નિકાસ હાંસલ કરશેઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કાપડ ઉત્પાદકોએ તેમની માંગને પહોંચી વળવા કપાસને સુરક્ષિત કરવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત કપાસ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોએ કપાસની શોધક્ષમતા અને સુતરાઉ ઉત્પાદનોના વધુ સારા મૂલ્યની ખાતરી કરવા માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે બેઠક કરવી જોઈએ, એમ કેન્દ્રીય કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી […]

ભારતમાંથી સંગીતના સાઘનોની નિકાસમાં વધારો, વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ

નવી દિલ્હીઃ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેના પરિણામે અનેક સાહસિકોએ આત્મનિર્ભર બન્યાં છે. દરમિયાન આઠ વર્ષના સમયગાળામાં સંગીતના સાઘનોની નિકાસમાં વધારો થયો છે. વર્ષ 2014માં લગભગ 49 કરોડની કિંમતના સંગીતના સાધોનોની નિકાસ કરવામાં આવી હતી. જેની સરખામણીએ વર્ષ 2022-23માં 172 કરોડની નિકાસ થઈ હતી. […]

ભારતીય સ્ટાર્ટ-અપ વિચારોને વધુ તકો પૂરી પાડવા આંતરરાષ્ટ્રીય જોડાણને વિસ્તૃત કરવાની જરૂરઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે યુ.એસ.માં ભારતીય સમુદાય તેના કામમાં ખૂબ જ વ્યાવસાયિક અને નવીન છે અને તેણે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્ય સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે. આ રીતે તેઓએ ભારતના આત્માને જાગૃત રાખ્યો છે. તેઓ સાન ફ્રાન્સિસ્કોમાં ‘ભારતીય સમુદાય’ […]

ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવી જોઈએઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, વાણિજ્ય અને ઉદ્યોગ અને કાપડ મંત્રી  પિયુષગોયલે કહ્યું છે કે ભારતમાં હાલની તમામ લેબનું આધુનિકીકરણ કરીને તેને મેપ કરવીજોઈએ જેથી પરીક્ષણ સુવિધાઓનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. ગઈ કાલે, નવી દિલ્હીમાં તેના મુખ્યમથક ખાતે ગવર્નિંગ કાઉન્સિલ ઑફ બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની ચોથી બેઠકમાં તેમનું […]

રૂ. 100 ની નોટ પર રાણ કી વાવની પ્રતિકૃતિ આવ્યા બાદ પાટણનાં પ્રવાસન ક્ષેત્રેમાં વધારોઃ પિયૂષ ગોયલ

ઐતિહાસિક કાલિકા માતાજીનાં મંદિરે દર્શન કર્યાં પટોળાના કલા વારસો જાળવવા સહકારની આપી ખાતરી અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મંત્રી પિયુષ ગોયલે પાટણની મુલાકાત લીધી હતી. પાટણની રાણકી વાવની કલાકૃતિ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. તેમજ કહ્યું હતું કે, રાણ કી વાવની પ્રતિકૃતિ રૂ. 100ની નોટ ઉપર આવ્યા બાદ પાટણના પ્રવાસન ક્ષેત્રમાં વધારો થયો […]

દરેક શહેરમાં આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગતિ શક્તિ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવે: કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગાંધીનગરમાં  ભારત સરકારના ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ યુઝ એન્ડ લેન્ડ ઇન્ફોર્મેટિક્સ (BISAG)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ BISAG દ્વારા કરવામાં આવી રહેલા કામ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાનો હતો. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પીએમ ગતિ શક્તિ હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. […]

ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશેઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો લહેરાયો છે. જેથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે તેમજ ઠેર-ઠેર ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસનું બુલડોઝર ચાલતુ જ રહેશે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું […]

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે આ વર્ષે 40 બિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરશેઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે આ વર્ષે $40 બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવાની અપેક્ષા છે. તેમ વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ક્ષેત્રે કોવિડ પહેલાના સ્તરો કરતાં 6.5% વૃદ્ધિ નોંધાવવાની અપેક્ષા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code