1. Home
  2. Tag "place"

આ રાજ્યોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો ? તો આ સમયે અહીં ન જવાનું રહેશે સારું

ભારતમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને સિક્કિમમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. તેથી, જો તમે પણ આ રાજ્યોની મુલાકાત લેવાનું વિચારી […]

આવી જગ્યા પર વધારે સમય ન રહેવું જોઈએ,માતા લક્ષ્મીને નથી પસંદ

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં માતા લક્ષ્‍મીના સ્વભાવને ચંચળ ગણાવ્યો છે અને કટોકટીના સમયે ધન સંચય કરવાના મહત્વ વિશે પણ વિગતવાર ચર્ચા કરી છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, એવી જગ્યા વિલંબ કર્યા વિના છોડી દેવી જોઈએ જ્યાં માણસનું સન્માન હોય, આજીવિકાના સંસાધન ન હોય, મૈત્રીપૂર્ણ મિત્રો અને સંબંધીઓ ન હોય કારણ કે આવી જગ્યા ક્યારેય યોગ્ય […]

અજબ-ગજબ:આ જગ્યાએ શ્વાસ લેવા માટે 1 કલાકના આપવા પડે છે 2500 રૂપિયા….સૌથી પ્રદૂષિત દેશોમાં છે સામેલ

વિશ્વના મોટા શહેરોમાં હવા ઝડપથી બગડી રહી છે.આવી સ્થિતિમાં લોકોને ન માત્ર શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, પરંતુ શ્વાસની તકલીફ પણ થવા લાગી છે. જો કોઈ તમને કહે કે તમારે ખુલ્લામાં શ્વાસ લેવા માટે અથવા કોઈના ખેતરમાં જવા માટે પૈસા ચૂકવવા પડશે, તો તમે કદાચ તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ થાઈલેન્ડમાં એક ખેડૂત […]

ભારતમાં આ જગ્યાએ બનશે વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા, બનશે મોટું ધાર્મિક કેન્દ્ર

અમદાવાદ:ગુજરાત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે,’દેવભૂમિ દ્વારકા કોરિડોર’ના ભાગરૂપે દ્વારકા શહેરમાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા બનાવવામાં આવશે.તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે.ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે આ જાહેરાત કરી હતી.પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની […]

ભારતની આ ગુફાઓને મળ્યુ છે યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન

અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે. તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો. અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો […]

પ્રવાસ: પેરાગ્લાઈડિંગ કરવાનો શોખ છે? તો આ જગ્યા ફરવાનું કરો નક્કી

ભારતમાં પ્રવાસ માટે હવે એટલા બધા સ્થળો છે કે લોકોને ફરવા જવું હોય તો પણ વિચારવું પડે છે. આ ઉપરાંત સુવિધાઓ પણ એટલી છે કે લોકોને વધારે જગ્યાએ ફરવા માટે ટ્રાન્સપોર્ટ પણ સરળતાથી મળી રહે છે. આવામાં જો વાત કરવામાં આવે એવા લોકોની કે જેને પેરાગ્લાઈડિંગ પસંદ છે તો એ લોકો માટે આ સ્થળે બેસ્ટ […]

કોલકત્તા દુર્ગા પૂજા જોવા જતા હોય તો આ સ્થળ પર ફરવાનું ન ભૂલતા

ભારતમાં લોકો હંમેશા ફરવા માટે ઉતાવળા રહેતા હોય છે. ભારતમાં લોકોને ફરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે. ભારતમાં જો વાત કરવામાં આવે લોકોના ફરવાના સમયની તો મોટા ભાગના લોકો ફરવાનો સમય તહેવાર પર વધારે નક્કી કરી છે એવામાં હવે અત્યારે જે લોકો દુર્ગા પુજા જોવા માટે બંગાળ જઈ રહ્યા છે તેમણે આ જગ્યાઓએ પણ […]

ફરવા જતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન,નહીં થાય આર્થિક નુક્સાન

ક્યારેક લોકો ફરવા જતા હોય છે ત્યારે હંમેશા બજેટ વધી જતું હોય છે અને પાછળથી આર્થિક તંગી પણ આવી જતી હોય છે. ફરવા જતા હોય ત્યારે કેટલીક વાતનું ધ્યાન પણ રાખવામાં આવતું નથી તેના કારણે ખર્ચા પણ વધી જતા હોય છે, આવામાં જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ખર્ચા ઘણા ઓછા થઈ જાય છે […]

પૂર્વજોનું આ જગ્યા પર કરવું જોઈએ પિંડ દાન

પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટે લોકો અનેક પ્રયાસ કરતા હોય છે. કેટલાક લોકો મોટી સંખ્યામાં દાન પૂણ્ય કરતા હોય છે તો કેટલાક લોકો શ્રાદ્ધના દિવસોમાં ખાસ પ્રકારની વિધિપૂજા પણ કરાવતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે પિંડ દાનની તો માન્યતા અનુસાર આ જગ્યા પર પિંડ દાન કરવાથી પૂર્વજોની આત્માને મળે છે શાંતિ અને […]

શ્રીકૃષ્ણને આ જગ્યાએ પ્રાપ્ત થયું હતું સુદર્શન ચક્ર,જાણો તેના વિશે

ભગવાન શ્રીકૃષ્ણ કે જેમનાથી મહાન વ્યક્તિત્વ આજ સુધી કોઈ થયું નથી અને કદાચ કરોડો વર્ષો સુધી થશે પણ નહીં એમના જો સુદર્શન ચક્રની વાત કરવામાં આવે તો તેના વિશેની વાત પણ રોચક છે. બિલેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ જ મનાય છે. માન્યતા અનુસાર આ શિવલિંગ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે! પ્રચલિત માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code