1. Home
  2. Tag "place"

પ્રવાસ: પેરાગ્લાઈડિંગ કરવાનો શોખ છે? તો આ જગ્યા ફરવાનું કરો નક્કી

ભારતમાં પ્રવાસ માટે હવે એટલા બધા સ્થળો છે કે લોકોને ફરવા જવું હોય તો પણ વિચારવું પડે છે. આ ઉપરાંત સુવિધાઓ પણ એટલી છે કે લોકોને વધારે જગ્યાએ ફરવા માટે ટ્રાન્સપોર્ટ પણ સરળતાથી મળી રહે છે. આવામાં જો વાત કરવામાં આવે એવા લોકોની કે જેને પેરાગ્લાઈડિંગ પસંદ છે તો એ લોકો માટે આ સ્થળે બેસ્ટ […]

કોલકત્તા દુર્ગા પૂજા જોવા જતા હોય તો આ સ્થળ પર ફરવાનું ન ભૂલતા

ભારતમાં લોકો હંમેશા ફરવા માટે ઉતાવળા રહેતા હોય છે. ભારતમાં લોકોને ફરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે. ભારતમાં જો વાત કરવામાં આવે લોકોના ફરવાના સમયની તો મોટા ભાગના લોકો ફરવાનો સમય તહેવાર પર વધારે નક્કી કરી છે એવામાં હવે અત્યારે જે લોકો દુર્ગા પુજા જોવા માટે બંગાળ જઈ રહ્યા છે તેમણે આ જગ્યાઓએ પણ […]

ફરવા જતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન,નહીં થાય આર્થિક નુક્સાન

ક્યારેક લોકો ફરવા જતા હોય છે ત્યારે હંમેશા બજેટ વધી જતું હોય છે અને પાછળથી આર્થિક તંગી પણ આવી જતી હોય છે. ફરવા જતા હોય ત્યારે કેટલીક વાતનું ધ્યાન પણ રાખવામાં આવતું નથી તેના કારણે ખર્ચા પણ વધી જતા હોય છે, આવામાં જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ખર્ચા ઘણા ઓછા થઈ જાય છે […]

પૂર્વજોનું આ જગ્યા પર કરવું જોઈએ પિંડ દાન

પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટે લોકો અનેક પ્રયાસ કરતા હોય છે. કેટલાક લોકો મોટી સંખ્યામાં દાન પૂણ્ય કરતા હોય છે તો કેટલાક લોકો શ્રાદ્ધના દિવસોમાં ખાસ પ્રકારની વિધિપૂજા પણ કરાવતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે પિંડ દાનની તો માન્યતા અનુસાર આ જગ્યા પર પિંડ દાન કરવાથી પૂર્વજોની આત્માને મળે છે શાંતિ અને […]

શ્રીકૃષ્ણને આ જગ્યાએ પ્રાપ્ત થયું હતું સુદર્શન ચક્ર,જાણો તેના વિશે

ભગવાન શ્રીકૃષ્ણ કે જેમનાથી મહાન વ્યક્તિત્વ આજ સુધી કોઈ થયું નથી અને કદાચ કરોડો વર્ષો સુધી થશે પણ નહીં એમના જો સુદર્શન ચક્રની વાત કરવામાં આવે તો તેના વિશેની વાત પણ રોચક છે. બિલેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ જ મનાય છે. માન્યતા અનુસાર આ શિવલિંગ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે! પ્રચલિત માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ આ […]

ઓગષ્ટમાં મળશે લાંબો વિકેન્ડ, કરી લો આ સ્થળે ફરવાનું પ્લાન

ભારતમાં લોકો ફરવા માટે આમ તો બારેમાસ તૈયાર જ રહેતા હોય છે. ભારતમાં લોકોને બસ ફરવા માટેનો મોકો મળે અને તેઓ ફરવા માટે નીકળી જતા હોય છે આવામાં ઓગષ્ટમાં પણ જો કોઈ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો તેઓ આ સ્થળોને પર જવાનું પ્લાન કરી શકે છે કારણ કે આ મહિનામાં વધારે રજાઓ પણ આવી […]

જમ્મુ કાશ્મીર પછી ભારતની આ જગ્યાને લોકો કહે છે સ્વર્ગ,ફરવા માટે છે બેસ્ટ

ભારતમાં ફરવા માટે હજારો સ્થળો છે, અને તે સ્થળો પર ફરવા માટે આવનારા લોકોની સંખ્યા લાખોમાં છે. ત્યારે જો ભારતમાં એવા સ્થળોની વાત કરવામાં આવે કે જે સ્વર્ગ જેવી છે તો તેમાં જમ્મુ કાશ્મીર સિવાય ઉત્તરાખંડ અને બંગાળની પણ સરસ જગ્યા છે. લેન્સડાઉન ઉતરાખંડમાં આવેલ ખુબ જ સુંદર જગ્યા છે.તમે લેન્સડાઉનની મુલાકાત લેવાનો પ્લાન બનાવી […]

શું તમને કેમ્પિંગ કરવું ગમે છે? તો ભૂલ્યા વગર આ જગ્યાની લો મુલાકાત

ફરવા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ નીકળે ત્યારે તેના પ્લાન બધા નક્કી જ હોય છે. કેટલાક લોકો દ્વારા નવી જગ્યા પર ચાલવાની તથા ફરવાની મજા લેવામાં આવતી હોય છે તો કેટલાક લોકો બંજી જંપિંગ અને સ્કાય ડાઈવિંગ કરતા હોય છે. આવામાં જે લોકોને કેમ્પિંગનો શોખ હોય તે લોકો માટે આ સ્થળો છે બેસ્ટ. જો વાત […]

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે,જાણો તેના વિશે

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે, ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે જાણો તેના વિશે ભારતમાં હજારોની સંખ્યામાં ફરવા લાયક સ્થળો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ બધા સ્થળો પર ફરવા જતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તરભારતના આ સ્થળની કે જેનું નામ છે મસૂરી – તો આ સ્થળના […]

વડોદરાના કારેલીબાગમાં વૈષ્ણવોની હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને સોંપવા સામે વિરોધ

વડોદરા : શહેરના કારેલીબાગ સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યા સ્વામિનારાયણ મંદિરને આપી દેવાનો મુદ્દે ટ્રસ્ટીઓ જ વિરોધ કરી રહ્યા છે. અને  હવેલીના ટ્રસ્ટીઓ સહિત વૈષ્ણવોમાં ભારે નારાજગી વ્યાપી છે. સતત બીજા દિવસે વૈષ્ણવો હવેલી ખાતે ભેગા થઈને હવેલી અને તેમાં બિરાજમાન ઠાકોરજીનું સ્વરૂપ અન્ય સ્થળે ન ખસેડાય તેવી માંગણી કરી દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code