1. Home
  2. Tag "plane crash"

પ્લેન દૂર્ઘટનાઃ બોક્સના ડીવીઆરની તપાસ ફોરેન્સિક લેબમાં કરાશે

અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું સત્ય હવે બધાની સામે આવશે કારણ કે બોઇંગ વિમાનનું બ્લેક બોક્સ કાટમાળમાંથી મળી આવ્યું છે. બોક્સનું ડીવીઆર કાઢીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. તેના રેકોર્ડિંગથી ખબર પડશે કે દુર્ઘટના સમયે શું થયું હતું? વિમાન દુર્ઘટનાનું કારણ શું છે? અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ હવે જાણી શકાશે, કારણ કે ક્રેશ થયેલા […]

પ્લેન ક્રેશનો ભોગ બનેલા પ્રવાસીના DNA મેચ થતા જ મૃતદેહ સ્વજનોને સોંપાય રહ્યા છે

DNA મેચ થતાં 5 મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા, 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા, હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરાઈ અમદાવાદઃ શહેરમાં ગઈકાલે ગુરૂવારે લંડન જવા માટે ઉડાન ભરેલું વિમાન તૂટી પડતા વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ તેમજ 12 સ્કૂ મેમ્બરના મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ […]

પ્લેન ક્રેશઃ એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈન નંબર જાહેર કર્યો

અમદાવાદમાં પ્લેન દૂર્ઘટનાને પગલે એર ઈન્ડિયા એરલાઈન્સે હોટલાઈનંબર જાહેર કર્યો છે. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઈમરજન્સી નંબર જાહેર કર્યાં છે. અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ટેકઓફ દરમિયાન જ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં ક્રેશ થઈ હતી. આ ફ્લાઈટમાં 230થી વધારે પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. દરમિયાન […]

પ્લેન દૂર્ઘટનાઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદઃ શહેરના સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. આ દૂર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાં છે. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમ રદને અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતા. તેમજ સિવિલના તબીબોને જરુરી નિર્દેશ કર્યાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ […]

પ્લેનક્રેશઃ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પ્લેન દૂર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત સરકારના સતત સંપર્કમાં છે અને તમામ જરુરી મદદની ખાતરી આપી છે. દરમિયાન અમિત શાહ અમદાવાદ આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી […]

પ્લેન દૂર્ઘટનાઃ 130થી વધારેના મોતની આશંકા, મૃત્યુઆંક વધવાની શકયતા

• ઈમરજન્સી અને હેલ્પલાઈન નંબર જાહેર કરાયો • એટીએસની ટીમ તપાસમાં જોડાઈ ગાંધીનગરઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અમદાવાદ ઉપરાંત આસપાસના નગરોની ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. દરમિયાન પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. ગુજરાત ત્રાસવાદી દળની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ […]

અમદાવાદ પ્લેનક્રેશમાં 60 જેટલા વિદેશી પ્રવાસી, 169 ભારતીય મુસાફર

ગાંધીનગરઃ અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થયાની ઘટનામાં હજુ સુધી જાનહાનીની કોઈ વિગતો સામે આવી નથી. બીજી તરફ ફાયરબ્રિગેડ સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પ્રવાસીઓની યાદી જાહેર થઈ છે. જેમાં 60 જેટલા વિદેશી મુસાફરો હતા. જ્યારે 169 જેટલા ભારતીય […]

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોતની આશંકા

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 મુસાફરોમાંથી 179 મુસાફરોના મૃત્યુની આશંકા. પ્લેન બેંગકોકથી મુઆન જઈ રહ્યું હતું, જે સિઓલથી લગભગ 290 કિલોમીટર દૂર છે. જેજુ એરલાઈન્સનું વિમાન આજે સવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 6 ક્રૂ […]

દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું, દુર્ઘટનામાં 28થી વધુ લોકોના મોત

દક્ષિણ કોરિયાના મુઆન શહેરમાં રવિવારે એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક પ્લેનમાં આગ લાગી હતી. આ પ્લેનમાં 170થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં 28થી વધુ મુસાફરોના મોત થયા. ઈમરજન્સી ઓફિસે જણાવ્યું કે બચાવ અધિકારીઓ વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક ટીવી ચેનલોએ જ્વાળાઓમાં લપેટાયેલા પ્લેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાના ફૂટેજનું પ્રસારણ કર્યું. […]

કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ, વિમાનમાં 110 પ્રવાસીઓ હતા

અસ્તાના: કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે એક પેસેન્જર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માતમાં કેટલાક મુસાફરોના બચી જવાની આશંકા છે. દેશના ઈમરજન્સી મંત્રાલયે આ ઘટના અંગે માહિતી આપી હતી. અઝરબૈજાન એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. કઝાક મીડિયાએ જણાવ્યું હતું કે પ્લેનમાં 105 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. મંત્રાલયના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code