વડાપ્રધાન મોદીની જીએસટી સુધારાની જાહેરાતથી ટેક્સટાઈલ ઉદ્યોગમાં રાહતની લાગણી
ટેક્સટાઈલ ઉદ્યાગકારોએ વડાપ્રધાનના નિર્ણયને આવકાર્યો, જીએસટીના ત્રણ સ્લેબને લીધે ટેક્સટાઈલ ઉદ્યોગકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે, જીએસટીના દર ઘટશે તો વૈશ્વિક હરિફાઈનો ટેક્સટાઈલ ઉદ્યોગકારો સામનો કરી શકશે સુરતઃ શહેરના હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ શહેરના અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગ પણ વૈશ્વિક હરિફાઈનો સામનો કરી […]