ઓક્સિજનનો અભાવ થશે દૂરઃ- પીએમ કેર ફંડમાંથી 551 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે
પીએમ કેર ફંડમાંથી 551 ઓક્સિજન પ્લાન બનાવાશે ઓક્સિજનનો અભાવ થશે દૂર દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીએ રફ્તાર પકડી છે ત્યારે દેશમાં ઓક્સિજનની મોટા પ્રમાણમાં અઠત વર્તાઈ રહી છે ,કોરોનાના દર્દીઓ અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હવે આ ઓક્સિજનની અછત દૂર કરવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.કેન્દ્ર સરકારે કહ્યું કે. દેશમાં પીએમ […]