કચ્છમાં સંરક્ષણ મંત્રી રાજનાથના 16મીના પ્રવાસ બાદ PM મોદી પણ પ્રવાસે આવે તેવી શક્યતા
વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમની હજુ જાહેરાત થઈ નથી 27મી મેના રોજ વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવે તેવી શક્યતા જિલ્લાના વહિવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી ગાંધીનગર: કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે સિંદુર ઓપરેશન હાથ ધરીને સફળતા મેળવી છે. આથી ભારતીય સૈન્યની કામગીરીને બિરદાવવા માટે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવ્યું છે. દરમિયાન શનિવારે કેન્દ્રિય […]