પીએમ 25મી જુલાઈએ સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી જુલાઈ 2022ના રોજ સાંજે 4:30 વાગ્યે સ્વર્ગસ્થ હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. હરમોહન સિંહ યાદવ યાદવ સમુદાયની એક મહાન વ્યક્તિ અને નેતા હતા.આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સહભાગિતા ખેડૂતો, પછાત વર્ગો અને સમાજના અન્ય વર્ગો માટે દિવંગત નેતાના યોગદાનને માન્યતા આપવા માટે છે. હરમોહન સિંહ યાદવ લાંબા સમય સુધી રાજકારણમાં […]