આંગણવાડી-આશાવર્કર કર્મચારીઓ 12મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળમાં જોડાશે
રાજકોટ, 6 ફેબ્રુઆરી 2026: રાજ્યમાં આંગણવાડી અને આશાવર્કર તેમજ ફીસીલીટેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માગણી કરી રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિનામાં આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવા હુકમ કર્યો હતો. જેની મુદત 20મી ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે. ત્યારે 16મી ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની […]


