1. Home
  2. Tag "Popular News"

ભારત બનશે ‘ડિજિટલ ડાયમંડ’નું કેન્દ્ર : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: દિલ્હી સ્થિત યશોભૂમિ (ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર) ખાતે ચાલી રહેલા સેમિકોન ઇન્ડિયા 2025ના બીજા દિવસે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી તેમજ ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ અને પ્રોડક્ટ્સને નજીકથી નિહાળ્યા હતા. ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે દુનિયા હવે ભારત પર […]

GST સુધારા પહેલાં ઓટો સેક્રટરમાં વધ્યું વેચાણ

નવી દિલ્હીઃ ઓગસ્ટમાં ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં છૂટક વેચાણ મજબૂત રહ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. HSBC ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચના અહેવાલમાં જણાવાયું છે કે, “ઓગસ્ટમાં કંપનીઓએ વધુ ડિસ્કાઉન્ટ ઓફર કર્યા હતા. આને કારણે, અપેક્ષા મુજબ, તમામ સેગમેન્ટમાં પૂછપરછમાં વધારો થયો હતો.” ઓગસ્ટમાં વેચાણ એવા સમયે વધ્યું છે જ્યારે સરકાર GST […]

પંજાબમાં વરસાદ અને પૂર પછી શાળાની રજાઓ લંબાવવામાં આવી, મંત્રીએ જાહેરાત કરી

ભારે વરસાદ અને પૂરને કારણે પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આ જાહેરાત કરી. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નિર્દેશો અનુસાર, પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પંજાબમાં તમામ સરકારી/સહાયિત/માન્યતા પ્રાપ્ત અને ખાનગી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને પોલિટેકનિક 7 સપ્ટેમ્બર, 2025 સુધી બંધ રહેશે. દરેકને સ્થાનિક વહીવટીતંત્રની […]

દિલ્હીના કાપાસહેરા વિસ્તારમાં અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત

દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના કાપાસહેરા વિસ્તારમાં 25 ઓગસ્ટની રાત્રે થયેલા માર્ગ અકસ્માતના સંદર્ભમાં પોલીસે ડમ્પર ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ દુ:ખદ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા, જેમાં 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. ચાર લોકો ઘાયલ થયા હતા. ધાર્મિક યાત્રાથી પરત ફરી રહ્યો હતો પરિવાર પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલ પરિવાર […]

હિમાચલમાં ભારે વરસાદને કારણે ઘર ધરાશાયી થવાથી 5 લોકોના મોત, 1,337 રસ્તા બંધ, એલર્ટ જારી

હિમાચલ પ્રદેશમાં મંગળવારે મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે પાંચ લોકોના મોત થયા હતા અને ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 1337 રસ્તાઓ બંધ થઈ ગયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સ્થાનિક હવામાન વિભાગે બુધવારે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરી છે, જેમાં કાંગડા, મંડી, સિરમૌર અને કિન્નૌર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી […]

ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશ કરે તેવી શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ભારતીય ટીમના સ્પોન્સર બનવા માટે મોટી કંપનીઓ વચ્ચે સખત સ્પર્ધા છે. સ્પોન્સર કિંમત દર વખતે જૂના રેકોર્ડ તોડી નાખે છે. પરંતુ, ભારતીય ટીમ કોઈ પણ સ્પોન્સર વગર એશિયા કપ 2025માં પ્રવેશી શકે છે. લગભગ બે વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર ‘ડ્રીમ ઈલેવન’ હતી. […]

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં વાપસી કરનાર સ્ટોઈનિસની T-20 વર્લ્ડ કપમાં રમવાની શક્યતા વધી

અનુભવી ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં જ ODI ફોર્મેટને અલવિદા કહી દીધું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સામેલ થયા હોવા છતાં, તેમની અચાનક નિવૃત્તિએ T20 ફોર્મેટમાં તેમના ભવિષ્ય પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. પરંતુ, ન્યૂઝીલેન્ડ T20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં તેમના સ્થાનથી 2026 ના T20 વર્લ્ડ કપમાં રમવાની આશા જાગી છે. ODI […]

મરાઠા-કુણબી એક છે અને સરકાર બે મહિનાની અંદર આ અંગે GR જાહેર કરશેઃ મનોજ જરંગે

મુંબઈઃ મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરંગે-પાટીલે સરકારે તેમની માંગણીઓ સ્વીકાર્યા બાદ તેમના 5 દિવસના ઉપવાસનો અંત કર્યો હતો. તેમણે જળ સંસાધન મંત્રી અને કેબિનેટ સબ-કમિટીના અધ્યક્ષ રાધાકૃષ્ણ વિખે-પાટીલના હાથે લીંબુ પાણી પીને ઉપવાસ તોડ્યા. જરંગેએ કહ્યું કે આ ફક્ત મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે “સુવર્ણ દિવસ” છે. તેમણે […]

દિલ્હીમાં આર્મી કેમ્પનો પ્રારંભ, 1546 NCC કેડેટ્સ લેશે તાલીમ

નવી દિલ્હીઃ દિલ્હી કેન્ટના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે મંગળવારથી 12 દિવસીય આર્મી કેમ્પ શરૂ થયો. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 17 NCC ડાયરેક્ટોરેટના 1546 કેડેટ્સ આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. આર્મી કેમ્પમાં ભાગ લેનારા કેડેટ્સમાં 867 યુવક અને 679 યુવતીઓનો સમાવેશ થાય છે. ઉદ્ઘાટન સમારોહમાં એડિશનલ ડિરેક્ટર જનરલ (એ) એર વાઈસ માર્શલ પીવીએસ […]

સાતમી વખત મધુર ડેરીના ચેરમેન બન્યા શંકરસિંહ રાણા

ગાંધીનગરઃ ગાંધીનગરમાં આવેલી મધુર ડેરીના સાતમી વખત ચેરમેન તરીકે શંકરસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. આ અંગે તેઓએ આજે પોતાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. શંકરસિંહ રાણાએ કહ્યું, દેશનાં પ્રધાનમંત્રીએ પહેલી વખત સહકાર વિભાગ ની શરૂઆત કરી હતી શંકરસિંહ રાણાએ કહ્યું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહકાર વર્ષ ઉજવવવાનું નક્કી થયું છે. ગાંધીનગર જિલ્લાનું મધુર ડેરી એક યુનિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code