1. Home
  2. Tag "Popular News"

ચીનઃ 27માં શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આરંભ

ચાઇના રાષ્ટ્રીય ફિલ્મ વહીવટીતંત્રના નેજા હેઠળ ચાઇના મીડિયા ગ્રુપ (CMG) અને શાંઘાઈ શહેર સરકાર દ્વારા સહ-આયોજિત 27માં શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (SIFF) નો ઉદ્ઘાટન સમારોહ શાંઘાઈ ગ્રાન્ડ થિયેટરમાં ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો. શાંઘાઈના મેયર અને 27માં શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની આયોજન સમિતિના માનદ અધ્યક્ષ કોંગ ઝેંગે આ પ્રસંગે હાજરી આપી અને ઉત્સવનો સત્તાવાર રીતે […]

ઓરેકલ કોર્પોરેશનના સહ-સ્થાપક લેરી એલિસન વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા

ઓરેકલ કોર્પોરેશનના સહ-સ્થાપક અને ચેરમેન લેરી એલિસન હવે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. 13 જૂનના રોજ, ઓરેકલ દ્વારા અપેક્ષા કરતાં વધુ મજબૂત કમાણીની જાણ કર્યા પછી, કંપનીના શેરના ભાવમાં 7 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો, જેના કારણે એલિસનની સંપત્તિ $259 બિલિયનની નજીક […]

નેપાળમાં ભારે વરસાદને પગલે 35 જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ

નવી દિલ્હીઃ નેપાળના હવામાન વિભાગે 35 જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરી છે. રાજધાની કાઠમંડુ સહિત દેશમાં ગઈકાલ રાતથી સતત વરસાદ બાદ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કરીને લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં નેપાળના ધનકુટા, ભોજપુર, ઉદયપુર, સિંધુલી, ખોટાંગ, લલિતપુર, ભક્તપુર, કાભરે, લામજુંગ, કાસ્કી, પર્વત, બાગલંગ, કૈલાલી અને કંચનપુરમાં ભારે […]

નેપાળ ભારતના રસ્તે બાંગ્લાદેશને 40 મેગાવોટ વીજળી નિકાસ કરશે

નવી દિલ્હીઃ નેપાળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ત્રિપક્ષીય કરાર મુજબ, નેપાળે આજથી, 15 જૂનથી ભારત થઈને બાંગ્લાદેશને 40 મેગાવોટ વીજળી નિકાસ શરૂ કરી દીધી છે. ગયા વર્ષે આ કરાર પછી, 15 નવેમ્બરના રોજ છેલ્લો દિવસ વીજળી નિકાસનો સફળ પરીક્ષણ હતો. આજે 15 જૂનના રોજ તેનું ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી દ્વારા આપવામાં […]

બિહારઃ લાલુ યાદવને રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે નોટિસ મોકલી

પટનાઃ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવની મુશ્કેલીઓ હવે વધી રહી છે. બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીરનું અપમાન કરવાનો વીડિયો વાયરલ થયા બાદ, રાજ્ય અનુસૂચિત જાતિ આયોગે તેમને નોટિસ મોકલી છે.આયોગે RJD વડાને 15 દિવસમાં જવાબ આપવા પણ કહ્યું છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે […]

મનાલીમાં ઝિપલાઈનિંગ દરમિયાન અકસ્માત સર્જાયો,30 ફૂટની ઊંચાઈ પરથી છોકરી પટકાઈ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મનાલીનો એક વીડિયો વાયરલ થયો છે. આમાં ઝિપલાઈનિંગ કરતી 10 વર્ષની છોકરી 30 ફૂટની ઊંચાઈ પરથી જમીન પર પડી ગઈ. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી છોકરીનું નામ ત્રિશા છે. પહેલા ત્રિશાને મનાલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેને ચંદીગઢ રિફર કરવામાં આવી હતી, હવે તેની સારવાર નાગપુરની એક […]

તિરુવનંતપુરમ: બ્રિટિશ ફાઇટર જેટનું ‘ઇમર્જન્સી લેન્ડિંગ’

ચેન્નાઈઃ બ્રિટનના રોયલ એરફોર્સના ‘F-35 ફાઇટર જેટ’ને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું. હિંદ મહાસાગર ઉપર નિયમિત મિશન દરમિયાન ઓછા ઇંધણને કારણે ફાઇટર જેટને ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું.એરપોર્ટ અને સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચમી પેઢીનું સ્ટીલ્થ વિમાન શનિવારે રાત્રે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિત બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયરથી ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન, વિમાનને પાછા […]

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે મિશ્રાએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

અમદાવાદઃ પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઝડપી રાહત, સંપૂર્ણ તપાસ અને પીડિતો અને તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવાના નિર્દેશોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા હતા. મિશ્રાએ મેઘાણી નગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજ નજીક અકસ્માત સ્થળની […]

પ્લેન ક્રેશમાં ભોગ બનેલા પ્રવાસીઓમાંથી 32ના DNA મેચ થયા, 14 મૃતદેહ પરિવારને સોંપાયા

સિવિલ હોસ્પિટલ દ્વારા મૃકોના પરિવારજનોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે, ગત રાત્રે  3 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા, ડીએનએ ટેસ્ટ માટે 272 સેમ્પલ આવ્યા હતા અમદાવાદઃ એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી ડીએનએ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 32 ડીએનએ મેચ […]

વિજય રૂપાણીના 70 કલાક બાદ DNA મેચ થયા, કાલે રાજકોટમાં થશે અગ્નિસંસ્કાર

પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે, સ્વ. વિજય રૂપાણીનો મૃતદેહ સાંજ સુધીમાં રાજકોટ પહોંચશે, રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે  અમદાવાદઃ શહેરમાં પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. મૃતકોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન 70 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. સ્વ. રૂપાણીનો મૃતદેહ તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code