આદુનું પાણી ખાંસી, શરદી, કફ, કબજિયાત અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં આપે છે રાહત
                    આદુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આદુ ચા અને ખાવાને સ્વાદિષ્ટ બનાવવા સાથે-સાથે શરીરને ગરમ રાખવાનું પણ કામ કરે છે. આયુર્વેદમાં આદુને ઔષધિ માનવામાં આવ્યું છે, પરંતુ આદુનું પાણી શરીર માટે કેટલું ફાયદાકારક છે, તેનો અંદાજ લગાવી શકાતો નથી. આદુનું પાણી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે, ખાસ કરીને શિયાળામાં. આદુનો સ્વાદ તીખો, કડવો અને […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

