કોરોનાને પગલે ચારધામની યાત્રા સ્થગિત : ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય
પુજારીઓને ધાર્મિક વિધીની મંજૂરી સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલી વધી ગયા વર્ષે પણ ચારધામની યાત્રાને થઈ હતી અસર દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. એટલું જ હરિદ્વારમાં પવિત્ર કુંભ […]