1. Home
  2. Tag "postponed"

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થતી 30 જેટલી પરીક્ષાઓ મોકૂફ

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં એક પછી એક પરીક્ષાઓ રદ થઈ છે. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ થયાં પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં  15 જૂનથી શરૂ  થનારી 30 પરીક્ષાઓ ઉપર લટકતી તલવાર મંડાઈ હતી. હવે આ પરીક્ષાઓ હાલ તબક્કે મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં […]

ક્રિકેટને લાગ્યું કોરોના ગ્રહણઃ એશિયા કપ ટુર્નામેન્ટ આ વર્ષે નહીં યોજાય

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આઈપીએલને અટકાવામાં આવી હતી. દરમિયાન આગામી જૂન મહિનાથી શ્રીલંકામાં એશિયા કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થવાનો હતો. જો કે, શ્રીલંકામાં કોરોનાના કેસ વધતા એશિયા કપ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. એશિયા કપને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી. જેની ઉપર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું […]

UPSC ની પ્રિલિમ્સની પરીક્ષા મોકૂફ, હવે 10 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા

UPSC ની પ્રિલિમ્સની પરીક્ષા થઈ રદ હવે 10 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા કોરોનાના વધતા લેવાયો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે..જેને પગલે હવે પરીક્ષાની તારીખો પર ટળી રહી છે. કોરોનાના વધતા કેસને જોતા UPSCએ સૌથી મોટો નિર્ણય લીધો છે. સિવિલ સર્વિસિઝની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમરી એક્ઝામ ટાળી દેવામાં આવી છે. હવે […]

કોરોનાને પગલે ચારધામની યાત્રા સ્થગિત : ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

પુજારીઓને ધાર્મિક વિધીની મંજૂરી સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલી વધી ગયા વર્ષે પણ ચારધામની યાત્રાને થઈ હતી અસર દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. એટલું જ હરિદ્વારમાં પવિત્ર કુંભ […]

કોરોનાને લીધે માર્કેટ યાર્ડ્સમાં કામકાજ ઠપ થતા રોજનું 200 કરોડનું ટર્ન ઓવર સ્થગિત થયું

રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મોટાભાગના માર્કેટ યાર્ડોમાં છેલ્લાં પંદર દિવસથી હરાજીનું કામકાજ બંધ છે. તેના કારણે રૂપિયા 200 કરોડથી વધુ થતું પ્રતિદિનનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. ઊંઝા સહિત મોટા માર્કેટ યાર્ડોમાં તો બહારના રાજ્યોમાંથી પણ વેપારીઓ માર્કેટ બંધ હોવાથી આવતા નથી. સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડે કોરોના સંક્રમણને કારણે હરાજીથી અલિપ્ત રહેવાનો નિર્ણ […]

ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિની પરીક્ષા મોકૂફ

ગાંધીનગરઃ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ-6 અને 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી 2જી મેના રોજ લેવાનારી પરીક્ષા મોકુફ રખાઈ છે. પરીક્ષાની નવી તારીખ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ધોરણ 6 અને 9ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના એમએસઆરડી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂટણી મુલત્વી રહેતા જુના પદાધિકારીઓએ સત્તા સંભાળી

ગાંધીનગરઃ શહેરમેં કોરોનાના સંક્રમણને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની તા. 18મીએ યોજાનારી ચૂંટણી મુલત્વી રાખવામાં આવતા વર્તમાન બોડીના તમામ નગરસેવકોને ચૂંટણીની નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી જીવતદાન મળી ગયું છે , મેયર સહિતના પદાધિકારીઓએ પોતાની જમા કરાવેલી ગાડીમાં પાછા હરી ફરી શકે અને પોતાની ગ્રાન્ટના અધૂરા કામો યુદ્ધના ધોરણે પુરા કરી શકશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની […]

કોરોનાને લીધે જીટીયુએ એપ્રિલમાં લેવાનારી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના વધકા જતામ કેસને લઈને ગુજરાત ટેકનોલોજી યુનિર્સિટીની  એપ્રિલમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી આદેશ સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ  રહેશે. બાકી રહી ગયેલી તમામ પરીક્ષાઓ MCQ ફોર્મેટમાં ઓનલાઈન લેવાશે. રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધા બાદ જીટીયુએ પણ […]

કોરોનાનું વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગ્રહણઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા મોકુફ રાખી

યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ અન લાઈબ્રેરી બંધ કરાઈ સુરક્ષાના ભાગરૂપે હાલ પૂરતી તમામ પરીક્ષાઓ સ્થગિત અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. કોરોના સંક્રમણને પગલે સરકારી ભરતીની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત યુનિવર્સિટીએ પણ તા. 12મી એપ્રિલથી 23મી એપ્રિલ સુધીની પરીક્ષાઓ મોકુફ રાખી હતી. […]

ગુજરાત યુનિવર્સિટીએ તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષા રાખી મોકુફ

કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય પરીક્ષાની નવી તારીખ આગામી દિવસોમાં કરાશે જાહેર અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાત હાઈકોર્ટે પણ કોરોના વાયરસના વધતા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 12મી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ મોકુફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code