હરિ હરની પાવન ભૂમિ પ્રભાસમાં વિષ્ણુ પુરાણ કથાનો પ્રારંભ, સોમનાથ મંદિરેથી પોથી યાત્રા નિકળી
વેરાવળઃ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અધિક માસ ચાલી રહ્યો છે, અગિયારસના પવિત્ર દિવસે સોમનાથ ખાતે વિષ્ણુ પુરાણ કથાનો પ્રારંભ થયો છે, આ કથા વક્તા ભાવિનભાઇ રાવલના વ્યાસાસને તા.12 થી 16 ઓગસ્ટ દરમિયાન સોમનાથ ખાતે યોજાશે. પ્રભાસ હરિ હર ની પાવન ભૂમિ છે, જ્યાથી ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુઠનુ મહાપ્રયાણ કરેલ, સાથે જ પૃથ્વી પર ભગવાન […]