1. Home
  2. Tag "Pradhan Mantri Kisan Samman Yojana"

ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં 4.52 લાખ ખેડુતોએ ખોટો લાભ લીધો

ગાંધીનગર:  ખેડુતોને આર્થિકરીતે સહાયરૂપ બની શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અમલમાં મુકી હતી. અને સમયાંતરે ખેડુતોના બેન્ક ખાતામાં 2000ની સહાય આપવામાં આવતા હતા, ગુજરાતમાંથી 67 લાખ ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે. જેમાં વર્ષ 2022-23ના વર્ષમાં  60.14 લાખ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપતો જમા થયો હતો.  જેમાં 4.52 લાખ ખેડૂતોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code