1. Home
  2. Tag "Pran Pratishtha"

પીએમ મોદીના ઉપવાસ કોંગ્રેસને શંકા! ભાજપનો પલટવાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ તતા પહેલા 11 દિવસના ઉપવાસ કર્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતા વીરપ્પાઈ મોઈલીએ આની સામે શંકા વ્યક્ત કરી અને કહ્યુ છે કે હું જ્યારે મારા ડોક્ટર સાથે મોર્નિંગ વોક પર હતો. ત્યારે તેમણે મને જણાવ્યુ કે એક વ્યક્તિ 11 દિવસના ઉપવાસ કરીને જીવિત રહી શકે નહીં. […]

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ, પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે થયા સામેલ

અયોધ્યા: રામનગરીમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકી છે. ગર્ભગૃહમાં મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે બેઠા છે. આ સિવાય ઘણાં અન્ય ગણમાન્ય લોકો પણ ત્યાં છે. તેમાથી આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ સામેલ છે. આ સિવાય યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્ય અતિથિ અનિલ મિશ્ર અને ડોમરાજા પણ […]

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?

નવી દિલ્હી : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં સોમવારના દિવસે આજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં સંપન્ન થયો. આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યેને 5 મિનિટે શરૂ થયો અને 12 વાગ્યે અને 55 મિનિટ સુધી ચાલ્યો. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની ભારત અને વિદેશોમાં રહેતા રામભક્તો અને સનાતનીઓ દિવાળીની જેમ […]

જો મોદી PM ન હોત, તો અયોધ્યામાં રામમંદિર બની શકત નહીં: કૉંગ્રેસના નેતા

અયોધ્યા: રામનગરીમાં રામલલાના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નેતાએ રામમંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો છે. તેમણે એ પણ કહ્યુ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન ન હોત, તો રામમંદિર નબી શકત નહીં. તેમણે રામમંદિર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે. કોંગ્રેસના આ નેતા બીજા કોઈ નહીં, પણ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ […]

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: કોણ છે રામલલાના સૌથી મોટા દાનવીર? રામમંદિરને ભેંટ કર્યું 101 કિલોગ્રામ સોનું

નવી દિલ્હી: ભારતના ઈતિહાસમાં આજે એક વધુ મોટો અને મહત્વપૂર્ણ અધ્યાય સામેલ થઈ રહ્યો છે. આજે રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે જ અયોધ્યામાં ઈતિહાસ રચાય રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં રામમંદિર સંપૂર્ણપણે સજીધજીને તૈયાર છે. રામમંદિરના ગર્ભગૃહમાં બપોરે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. આ ભવ્ય રામમંદિરનું નિર્માણ સંપૂર્ણપણે રામભક્તો દ્વારા અપાયેલા દાની કરાયું […]

22 જાન્યુઆરી ભારત માટે ટર્નિંગ પોઈન્ટ છે, હિંદુ રાષ્ટ્ર તરીકે ભારત હવે તે પોતાની ઓળખ બનાવશે

રામજન્મભૂમિ મુક્ત થવી અને તેના પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું હિંદુ સમાજની આકાંક્ષાઓની વાસ્તવિક અનુભૂતિ છે. રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દિવાળીના ઉત્સવથી કમ નથી. આ શક્ય બનાવનારા કારસેવકો-રામભક્તોની આંખો ભારતના સ્વાભિમાનની રામલલાની પ્રાણપ્રતિષ્ઠા તરીકે પુનર્સ્થાપના થઈ રહી છે. 6 માસના પોતાના પુત્રને મૂકીને પત્નીની ભીની આંખોની પરવાહ કર્યા વગર 1992માં કારસેવામાં સામેલ થનારા અને બાબરી […]

રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા: દેશમાં મકરસંક્રાતિથી તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રામલલાના પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરી અયોધ્યાને સાફ-સુથરી બનાવવાનો સંકલ્પ લીધો છે. જેના પગલે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ શેર કરીને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશભરના લોકોને પ્રાર્થના છે કે, મકરસંક્રાતિના પર્વ ઉપર નાના-મોટા તીર્થ સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે. https://www.instagram.com/reel/C1n-N0WyC9I/?utm_source=ig_embed&ig_rid=9a476ecd-ffc3-4dc5-a4b1-a3aa0ee0ee16 […]

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને લોકસભાની ચૂંટણી બંને શુભ રહેશેઃ આચાર્ય સત્યેન્દ્ર દાસજી

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 ખુબ મહત્વપૂર્ણ રહેશે. રામલલા અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે, આ બંને શુભ રહેશે. તેમણે અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કાર્યોની પણ પ્રસંશા કરી હતી. આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, ના માત્ર શાંતિ પરંતુ રામ […]

ભગવાન શ્રીરામની આંખોમાં કાજલ પીએમ મોદી લગાવશે,પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ

શ્રીરામની આંખમાં કાજલ લગાવશે PM મોદી સરયુના જળથી મંદિર થશે શુદ્ધ નવ ગ્રહોની થશે પૂજા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ દિલ્હી:ભારતમાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણને લઈને એક જોરદાર માહોલ બની રહ્યો છે, દરેક લોકોના મનમાં અત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં દર્શન કરવા માટે જોરદાર આતુરતા જોવા મળી રહ્યો છે. અત્યારે દેશમાં એવો માહોલ છે અને લોકોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code