રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા અભેદ્ય કિલ્લો બનશે,સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર
દિલ્હી:રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને યોગી સરકારે સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આઈજી પ્રવીણ કુમારે કહ્યું કે અયોધ્યા પહેલાથી જ સંવેદનશીલ વિસ્તાર છે. સુરક્ષા યોજનાના સંદર્ભમાં અમારી પાસે CRPF, UPSSF, PAC અને સિવિલ પોલીસ છે.તેમાં નવી ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાણ-પ્રતિષ્ઠામાં આવનાર ભક્તોના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. […]