પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સીએમ યોગીને મળ્યું આમંત્રણ,ટ્વિટ કરીને કહી આ વાત
લખનઉ: અયોધ્યામાં ભગવાન રામનું મંદિર તૈયાર થવામાં છે. મંદિરના પહેલા માળનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ભગવાન રામની મૂર્તિ અહીં રહેશે. 22 જાન્યુઆરીએ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. આ સંદર્ભે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.આ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજે ઉત્તર પ્રદેશના […]