કેજરીવાલના નવા આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી
સરકારી અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ નાણાની ચુકવણી અંગે વિગતવાર માહિતી મંગાઈ સીબીઆઈ તપાસમાં તથ્ય બહાર આવશે નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અરવિંદ કેજરિવાલના આવાસ પાછળ કરોડોના કથિત ખર્ચને મામલે રાજકારણ ગરમાયું હતું. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ […]