1. Home
  2. Tag "President Draupadi Murmuji"

રામ મંદિર નિર્માણની વર્ષોની આકાંક્ષા સત્ય બની, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

નવી દિલ્હીઃ સંસદમાં આજે બજેટ સત્રનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આ બીજા કાર્યકાળનું અંતિમ બજેટ સત્ર છે. જેમાં રાષ્ટ્રપતિ દ્રોવદી મુર્મુ જોઈન્ટ સેશનમાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, નવા સંસદમાં આ મારુ પ્રથમ સંબોધન છે. તેમણે સરકારના પાંચ વર્ષના કામ સંસદમાં કહ્યાં હતા, આઝાદીના અમૃતકાળથી સંબોધનની શરુઆત કરી હતી. રાષ્ટ્રપતિજીએ […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ ઉપયોગમાં લીધેલી બગીનો ઈતિહાસ અનેરો છે, જાણો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઐતિહાસિક બગીમાં દિલ્હીના ફરજ માર્ગ પર પહોંચ્યા હતા. શુક્રવારે (26 જાન્યુઆરી, 2024) આ સમય દરમિયાન, તેની સાથે ભારતીય સેનાના ઘોડેસવાર પ્લાટૂન અને અંગરક્ષકો હતા. સૌથી મહત્વની વાત એ છે કે ભારતે એકવાર ટોસમાં પાકિસ્તાન પાસેથી આ બગી જીતી હતી. 1984 માં, વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ […]

મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મંજુરીની મહોર મારી

નવી દિલ્હીઃ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન એક્ટ)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. સંસદના બંને ગૃહો દ્વારા કોઈપણ બિલ પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે. આ કાયદાના અમલ બાદ મહિલાઓને લોકસભા […]

ગુજરાતઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી નવી દિલ્હી પરત જવા રવાના થયા 

અમદાવાદઃ રાષ્ટ્રપતિને ભાવભરી વિદાય આપવા અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સંસદીય બાબતો અને આરોગ્ય મંત્રી ઋશિકેષ ભાઈ પટેલ તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. વગેરે એ પણ અમદાવાદ એરપોર્ટ […]

ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યાઃ રાષ્ટ્રપતિજી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ આજે દેશની પ્રથમ ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે રાષ્ટ્રપતિજીએ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ ગુજરાતના સપૂતોએ ગુજરાત અને દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ સંબોધનની શરુઆત ઉમાશંકર જોશીની કવિતાથી કરી હતી. […]

ગાંધીજીએ દર્શાવેલા માર્ગ પર ચાલીને વિશ્વ શાંતિના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાયઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ના રોજ નવી દિલ્હીમં સ્થિત ગાંધી દર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ અને પરિસરમાં ‘ગાંધી વાટિકા’નું ઉદઘાટન કર્યુ હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહાત્મા ગાંધી સંપૂર્ણ વિશ્વ સમુદાય માટે વરદાન સ્વરૂપ છે. તેમના આદર્શો અને જીવન મૂલ્યોએ સમગ્ર દુનિયાને એક નવી […]

બંધારણના સિદ્ધાંતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો પર નિર્ધારિત કરાયા છેઃ રાષ્ટ્રપતિ

જયપુરઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જયપુર ખાતે રાજસ્થાન વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે બંધારણના સિદ્ધાંતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો પર નિર્ધારિત કરવામાં આવ્યા છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આ બંધારણીય આદર્શો તમામ ધારાસભ્યો માટે માર્ગદર્શક સિદ્ધાંતો હોવા જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં સંસ્કૃતિ અને સંસ્કૃતિના દરેક પાસાઓમાં […]

પ્રોજેક્ટ એલિફન્ટનો હેતુ હાથીની સુરક્ષાનોઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી

રાષ્ટ્રપતિ 3 દિવસના આસામના પ્રવાસે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023નું ઉદઘાટન સીએમ સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત પાર્કની મુલાકાત લઈને પશુ-પક્ષીઓ નિહાળ્યાં નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આસામના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિએ આજે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગજ ઉત્સવ 2023નું ઉદઘાટન કર્યું હતું. ગજ પરિયોજનાના 30 વર્ષ પુરા થયા પ્રસંગે આ […]

ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય મહેસૂલ સેવાની 76મી બેચના અધિકારી તાલીમાર્થીઓ અને CPWD (2020 અને 2021 બેચ)ના આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે મુલાકાત કરી હતી. ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર માટે પ્રત્યક્ષ કર એકત્ર કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારી છે જેમાં અત્યંત અસરકારકતા અને પારદર્શિતાની આવશ્યકતા […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કરાયાં

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2021 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓ માટે માન્યતાના ચિહ્ન તરીકે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 1973માં નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. એએનએમ કેટેગરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code