1. Home
  2. Tag "President of India"

વન નેશન વન ઈલેક્શન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને કોવિંદ કમિટીએ સોંપ્યો રિપોર્ટ, 18626 પૃષ્ઠોનો છે અહેવાલ

નવી દિલ્હી: લોકસભા અને રાજ્યોની વિધાનસભા સહીતના વિભિન્ન નિગમોની એકસાથે ચૂંટણી કરાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી ઉચ્ચસ્તરીય સમિતિએ ગુરુવારે એક રાષ્ટ્ર-એક ચૂંટણી પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. સમિતિએ દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવા બાબતેની ભલામણનો રિપોર્ટ સોંપ્યો છે. ગત વર્ષ સપ્ટેમ્બરમાં રચવામાં આવેલી સમિતિને હાલના બંધારણીય માળખાને […]

રાષ્ટ્રપતિએ બ્રહ્મા કુમારિસના શિક્ષણ અભિયાન ‘ન્યૂ એજ્યુકેશન ફોર ન્યૂ ઈન્ડિયા’નો પ્રારંભ કરાવ્યો

સમાજ નિર્માણમાં શિક્ષણે હંમેશા મહત્વની અને પરિવર્તનકારી ભૂમિકા ભજવીઃ રાષ્ટ્રપતિજી નૈતિક શિક્ષણ આપણા જીવનના ઘડતરમાં મદદ કરે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવેઃ રાષ્ટ્રપતિજી નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ઓડિશાના સંબલપુર ખાતે બ્રહ્મા કુમારીઝ, સંબલપુરનું શિક્ષણ અભિયાન ‘ન્યૂ એજ્યુકેશન ફોર ન્યૂ ઈન્ડિયા’ શરૂ કર્યું. આ ઝુંબેશ મૂલ્યો કેળવવા અને સારા સમાજ માટે […]

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાંસલ કરવાનો લક્ષ્યાંક : રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) ના 36મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓને તેમની જવાબદારી અને સંજોગોને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બને છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી સંસ્થાઓ આવા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં મદદ […]

રાજ્ય નાગરિક સેવા અધિકારીઓએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ લાબસાના ખાતે 124મા ઇન્ડક્શન ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાજરી આપનારા રાજ્ય નાગરિક સેવાઓના અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ તેઓને પ્રમોશન અને ભારતીય વહીવટી સેવાઓમાં સામેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, લગભગ તમામે 20 વર્ષથી રાજ્ય સરકારોમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા […]

અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત કેટલાક ગણતરીના અગ્રણી દેશોમાં એક: રાષ્ટ્રપતિ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું 74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા જણાવ્યું કે, ચુમોતેરમા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ, દેશ અને વિદેશમાં રહેતા આપ સૌ ભારતીયોને, હું હાર્દિક અભિનંદન પાઠવું છું. બંધારણ અમલમાં આવ્યું તે દિવસથી લઈને આજ સુધીની આપણી સફર અદ્ભુત રહી છે અને તેનાથી બીજા ઘણા દેશોને પ્રેરણા મળી છે. દરેક નાગરિક […]

પ્રવાસી ભારતીય સમ્મેલનમાં આજે રાષ્ટ્રપતિ મુર્મુ 57 ભારતીય પ્રવાસીઓને પુરસ્કારથી સમ્માનિત કરશે

17મા પ્રવાસી ભારતીય દિવસ રાષ્ટ્રપતિ મુર્મુ ભારતીય પ્રવાસીઓને કરશે પુરસ્કારથી સમ્માનિત દિલ્હીઃ- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસે 17મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ધાટન કર્યું હતું જે વિદેશી ભારતીયો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. “સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં” એક સ્મારક ટપાલ ટિકિટ સુરક્ષિત, કાનૂની, સુવ્યવસ્થિત અને કુશળ સ્થળાંતરના મહત્વને રેખાંકિત કરવા માટે […]

ભારત  દેશ આવનારા 25 વર્ષમાં વિશ્વગુરુ બની જશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

ભારત 25 વર્ષમાં વિશ્વગુરુ બની જશે રાષ્ટ્રપતિ મુર્મુએ વિશ્વાસ વ્યક્ત કર્યો દિલ્હીઃ- ભારત દેશ હવે દરેકક્ષેત્રમાં વિશઅવની સાથે કદમ મીલાવી રહ્યો છે દરેક ક્ષેત્રે ભારત હવે ઊંંચાઈ સર કરી રહ્યો છે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પણ ભારતની સરહાના કરતા કહ્યું કે આવનારા 25 વર્ષમાં ભઆરત વિશઅવગુકરુ બની જશે, રાષ્ટ્રપતિે આ બાબતે પોતાનો વિશ્વાસ વ્યક્ત […]

સીમા પુનિયા સહિત 25 ખેલાડીઓનું અર્જુન પુરસ્કારથી સન્માન કરાશે

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. તેમજ વિવિધ રમતમાં ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સારુ પર્દશન કરી રહ્યાં છે. દરમિયાન રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર-2022ની ઘોષણા થઇ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 નવેમ્બરે  પુરસ્કાર પ્રદાન કરશે. રમતગમતમાં ઉત્કૃષ્ટતા ઓળખવા માટે અને પુરસ્કૃત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ખેલ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસીય એમપીની મુલાકાતે – અનેક કાર્યક્રમાં આપશે હાજરી

રાષ્ટ્રપતિ મુુર્મુ બે દિસ એમપીની મુલાકાતે આજે અને કાલે એમપીમાં અનેક ભએંટ જનતાને આપશે દિલ્હીઃ- આજથી એટચલે કે 15 નવેમ્બરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે છે. મંગળવારે, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર, તેઓ મુખ્ય અતિથિ તરીકે શાહડોલના લાલપુર ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં હાજરી આપનાર છે. પ્રાપ્ત વધુ વિગત અનુસાર  આ અવસરે રાષ્ટ્રપતિ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કરાયાં

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2021 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓ માટે માન્યતાના ચિહ્ન તરીકે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 1973માં નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. એએનએમ કેટેગરીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code