1. Home
  2. Tag "pressures removed"

થાનગઢમાં સરકારી જમીન પરના વર્ષો જૂના 260 દબાણો હટાવાયા

સુરેન્દ્રનગર,  23 જાન્યુઆરી 2026: થાનગઢમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો થયેલા છે. અગાઉ નોટિસ આપવા છતાંયે દબાણો હટાવાયા નહોતા. આથી ચોટિલાના નાયબ કલેકટર એચ.ટી મકવાણાના નેતૃત્વમાં મુળી મામલતદાર સહિતની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે 210 કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી […]

ચોટિલા ડુંગર તળેટીમાં 17 એકર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

સુરેન્દ્રનગર, 11 જાન્યુઆરી 2026:   જિલ્લાના ચોટિલા ખાતે ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણો થયેલા છે. ત્યારે પ્રાંત અધિકારીએ ટીમને સાથે રાખીને ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં લારી-ગલ્લા અને પાર્ક થતા વાહનોના દબાણો હટાવાયા

એએમસી અને ટ્રાફિક પોલીસે સંયુક્તરીતે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરી, રોડ પર ગેરકાયદે પાર્ક કરેલા 137 વાહનોને લોક મારી દેવાયા, હજુ પણ અનેક વિસ્તારોમાં રોડ પર આડેધડ પાર્ક કરાતા વાહનો અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતા જતી સંખ્યાને લીધે પાર્કિંગનો પ્રશ્ન માથાના દૂઃખાવારૂપ બન્યો છે. લોકો પોતાની સાસાયટી બહાર જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા […]

ભાવનગરમાં એમજી રોડ અને પીરછલ્લા વિસ્તારમાંથી નાના-મોટા દબાણો દૂર કરાયા

લારીઓ, ટેબલ, જાળી, કેરેટ તથા અન્ય છુટક સામાન. જપ્ત કરાયો, શાકભાજી માર્કેટ બહાર પાથરણાવાળાને હટાવીને રોડ ખૂલ્લો કરાયો, મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ કામગીરી ચાલુ રખાશે ભાવનગરઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના હેવમોર ચોક, શાકમાર્કેટ એમ.જી રોડ, વોરા બજાર અને પીરછલ્લા માર્કેટ સહિતના વિસ્તારમાંથી ગેરકાયદેસર કરાયેલા નાના-મોટા દબાણો દૂર કરાયા હતાં, તથા કેટલી […]

ગાંધીનગરમાં રાયસણ-રાંદેસણના સર્વિસ રોડ પર બે મંદિર સહિતના દબાણો હટાવાયા

સર્વિસ રોડ પર શનિદેવ મંદિર અને દિપેશ્વરી માતાજીનું મંદિર દૂર કરી દેવાયું, લોકોનો વિરોધ ન થાય તે માટે મધરાતે દબાણો હટાવવાની કાર્યવાહી કરાઈ સરકારી જમીન પર બનાવાયેલું શનિદેવ મંદિર રસ્તા પર ટ્રાફિકની અવરજવરને નડતરરૂપ હતું ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે ગેરકાયદે દબાણો પણ વધ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર […]

સરખેજમાં નેશનલ હાઈવે પરની 4 દરગાહ અને મંદિર સહિતના દબાણો હટાવાયા

4 દરગાહ, 1 કબ્રસ્તાન અને મંદિર-નાની દેરીને રોડ પરથી દૂર કરાયા, પીઆઈ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા, મ્યુનિ.કોર્પોરેશન અને હાઈવે ઓથોરિટીએ હાથ ધરી ડિમોલિશનની કાર્યવાહી અમદાવાદઃ નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા શહેરના સરખેજથી વિશાલા સુધી સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ કોરિડોર માટે સરખેજથી વિશાલા […]

અમદાવાદમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળના રોડ પરના કાચા પાકા દબાણો દુર કરાયા

આજે સવારથી દબાણ હટાવની કામગીરીનો પ્રારંભ કરાયો 50થી વધુ ઝૂંપડા અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ વર્ષોથી દબાણોને લીધે રસ્તો સાંકડો બની ગયો હતો અમદાવાદઃ શહેરના ગલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. રોડ પરના દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે સવારથી ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ […]

વડોદરામાં મ્યુનિ. દ્વારા જાહેર રોડ-રસ્તાઓ પરના દબાણો દુર કરાયા

રેલવે સ્ટેશન સામેના રસ્તો પરથી લારી-ગલ્લા દૂર કરાતા હોબાળો લારી-ગલ્લાવાળાનો આક્ષેપ, દર મહિને રૂપિયા આપીએ છીએ છતાં હેરાન કરવામાં આવે છે બે ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો વડોદરાઃ શહેરમાં જાહેર રોડ પર લારી-ગલ્લાના દબાણોથી ટ્રાફિકના પ્રશ્નો સર્જાતા હોય મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-6 […]

જામનગરના પીરોટોન ટાપુ પર ધાર્મિક દબાણો દુર કરાયા

પીરોટોન ટાપુ પર 4000 ચોરસ ફુટમાં દબાણો કરાયા હતા પીરોટન મરીન નેશનલ પાર્કમાં દબાણોથી સમુદ્રી જીવોને નુકાશાન થતું હતું દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી જામનગર: ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દુર કરવા છેલ્લા એક વર્ષથી સમયાંતરે ઝૂંબેશ હાથ દરવામાં આવે છે. સોમનાથ, પોરબંદર અને બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો હટાવાયા બાદ […]

કંડલા પોર્ટ નજીક છેલ્લા 50 વર્ષથી કરાયેલા દબાણો હટાવાયા

400 કરોડની 150 એકર જમીન પરથી દબાણો હટાવાયા, 600 જેટલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, પોલીસના સઘન બંદાબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી કરાઈ ગાંધીધામઃ દેશના આગવી હરોળના ગણાતા કંડલાના દીન દયાળ પોર્ટની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 50 વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. પોર્ટની નજીક જ 600 જેટલા કાચા-પાકા મકાનો અને ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા હતા. ગઈકાલથી  દીનદયાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code