1. Home
  2. Tag "price hike"

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના પગલે સુરતમાં હવે ઈ-વાહનનો ક્રેઝ વધ્યોઃ બે મહિનાનું વેઈટીંગ

સુરતઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા હવે વાહનો ચલાવવા ખૂબજ મોંઘા પડી રહ્યા છે. લોકોને હવે વાહન ચલાવવું પરવડતું જ નથી. એટલે ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં સુરતમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી […]

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની અસર સુરતના કાપડ માર્કેટ પર પડી, જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો

સુરત : મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે. એમાં પેટ્રોલ- ડિઝલના ભાવ સાતમાં આસમાને પહોંચતા તેના લીધે તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન પર અસર પડી છે, જેથી અનેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે સુરતના ટેક્સટાઈલ બિઝનેસ પર પણ તેની અસર પડી છે. કોલસાના ભાવમાં વધારો થતાં […]

પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારા સામે હવે ટ્રાન્સપોર્ટરો 28મી જુને કાળો દિવસ મનાવશે

અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા તેના લીધે મોંઘવારીએ પણ માઝા મુકી છે. પેટ્રોલીયમ પેદાશોમાં એકધારા ભાવ વધારાથી ત્રસ્ત આમ આદમીની વ્હારે હવે કોંગ્રેસ જેવા રાજકીય પક્ષ તથા ટ્રાન્સપોર્ટરો પણ આવ્યા છે સળંગ દસ દિવસના આંદોલન-ચકકાજામ જેવા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ-ડીઝલમાં દરરોજ ભાવ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે ડીઝલનો ભાવ […]

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા શુક્રવારે રાજ્યવ્યાપી ધરણાં યોજાશે

અમદાવાદઃ કોરોનાના કાળમાં મોંધવારીએ પણ માંઝા મુકી છે. જેમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે અને સરકારને ઢંઢોળવા માટે કોંગ્રેસ દ્વારા આવતી કાલ તા. 11મી જુનના રોજ રાજ્યવ્યાપી દેખાવો કરાશે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારે સાત વર્ષમાં પેટ્રોલ પર 258 […]

ગુજરાતમાં ખાધ્યતેલના ભાવ વધારા મુદ્દે વિધાનસભામાં થયો હંગામો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્યતેલના ભાવમાં થયેલો મુદ્દે વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. તેમજ તેલના ભાવમાં થયેલો વધારા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં હંગામો મચાવ્યો હતો. તેમજ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પણ કોંગ્રેસે સુત્રોચ્ચાર પણ કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેલીયા રાજાઓ સામે […]

મોંઘવારીનો વધુ એક મારઃ હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને એસપીજી ગેસના ભાવમાં થઈ રહેલા સતત વધારાની અસર લોકોના જનજીવન ઉપર પડી રહી છે. શાકભાજી અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. હવે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. સિંગતેલના ડબ્બામાં એક અઠવાડિયામાં 75 અને કપાસિયા તેલના ડબ્બામાં 100નો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે ખાદ્યતેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code