પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનામાં ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. મોદીએ ગુજરાતના સુરતમાં ઉધના અને ઓડિશાના બહરામપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ આપી હતી. આ પ્રસંગે રેલ્વે મંત્રી […]


