1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી

નવી દિલ્હી, 17 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી, જે હરિયાણાના જીંદ રેલવે સ્ટેશન અને સોનીપત વચ્ચે દોડશે. હાઇડ્રોજન-સંચાલિત આ ટ્રેનનું લોન્ચિંગ રેલવે ક્ષેત્રે સ્વચ્છ અને ટકાઉ પરિવહન અપનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઈન, એન્જિનિયર અને સંકલિત કરાયેલી આ ટ્રેન સ્વદેશી ટેકનોલોજીનો […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ન્યૂઝીલેન્ડ, વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કર્યું સ્વાગત

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડ પહોંચ્યા છે; ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને તેમનું સ્વાગત કર્યું. ચાર દાયકા બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાની તેમની ઐતિહાસિક અને મહત્વપૂર્ણ રાજકીય મુલાકાત સત્તાવાર રીતે પૂર્ણ કરી છે. આ મુલાકાતે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટે ભવિષ્યલક્ષી નવી દિશા અને […]

મેલબોર્ન ક્રિકેટ મેદાન પર પીએમ મોદીએ કઈ મહિલા ખેલાડીના બેટ ઉપર સહી કરી આપી?

મેલબોર્ન, 10 જુલાઈ, 2026 – મેલબોર્ન ક્રિકેટ મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહિલા ખેલાડીના બેટ ઉપર સહી કરી રહ્યા હોવાની તસવીરો વાયરલ થયા પછી અનેક લોકો એ જાણવા ઉત્સુક છે કે એ મહિલા ખેલાડી કોણ છે? વાસ્તવમાં, ઑસ્ટ્રેલિયા પ્રવાસના પોતાના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘણા ખેલાડીઓ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે પત્ર લખ્યો, પાંચ સંકલ્પ લેવા જણાવ્યું

નવી દિલ્હી, 3 જુલાઈ, 2026 – દેશના નાગરિકો સાથે સતત અને સીધા સંપર્કમાં રહેવા માટે જાણીતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત તેમની આ પરંપરા જાળવી રાખી છે. આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રા સંદર્ભે તેમણે શ્રદ્ધાળુ યાત્રાળુઓ સાથે સીધો સંપર્ક કરીને સૌને પ્રોત્સાહિત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે એક પત્ર લખ્યો છે. […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન દરમિયાન સેશેલ્સની રાજ્ય મુલાકાતે રહેશે

નવી દિલ્હી, 26 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 27 થી 29 તારીખ સુધી સેશેલ્સની રાજ્ય મુલાકાતે રહેશે. તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રીએ છેલ્લે 2015 માં સેશેલ્સની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડી, બે ભારતીય નૌકાદળના જહાજો સાથે, ઉજવણીમાં […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર યોગ કર્યા

નવી દિલ્હી, 21 જૂન 2026: Narendra Modi performs yoga on Kolkata’s Red Road આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વર્ષની થીમ છે – વૃદ્ધત્વની અસરોનો સામનો કરવા માટે યોગ. કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતા, મોદીએ નોંધ્યું કે જ્યારે 21 જૂન વિશ્વના કેટલાક ભાગોમાં […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

નવી દિલ્હી, 19 જૂન 2026: Prime Minister to visit Odisha and West Bengal પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઓડિશાના એક દિવસીય પ્રવાસમાં પ્રધાનમંત્રી સાથે જોડાશે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી મયુરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લેશે અને સંથાલી જહેરા અને હો જહેરાના પવિત્ર જંગલોમાં પ્રાર્થના કરશે; તેઓ એક […]

જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણનું રાષ્ટ્રીય આહ્વાન

ગુજરાતમાંથી 4455 સહિત દેશભરના જનજાતિ સમુદાયના દોઢ લાખથી વધુ લોકોએ લાલકિલ્લા મેદાનમાં એકત્ર થઈને  એકત્ર થઈને જનજાતીય સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરાગત આસ્થા, બંધારણીય અધિકારો અને સામાજિક ન્યાયના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવાના રાષ્ટ્રીય આહ્વાન કર્યું [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જૂન, 2026 – જનજાતીય અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અવાજ વધુને વધુ બુલંદ થઈ […]

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મીડિયા સંવાદ યોજાયો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી સ્વ.વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય સૌ દિવંગત નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે આજે મીડિયા સંવાદ યોજાયો હતો. આ મીડિયા […]

બેમિસાલ 12 વર્ષ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશિષ્ટ પહેલઃ જાણો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની મુલાકાત ઉપરાંત ગુજરાત ભાજપ અધ્યક્ષ રાજ્યના અગ્રણીઓની મુલાકાત કરી તેમને ખાસ પુસ્તિકા અર્પણ કરી રહ્યા છે ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. સૌપ્રથમ તેમણે નરેન્દ્રભાઈના વતન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code