1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. આ દરમિયાન, તેમને ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઑફ ધ ડ્રુક ગ્યાલ્પો’ એનાયત કરવામાં આવ્યું છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે પીએમ મોદીને આ સન્માનથી સન્માનિત કર્યા હતા. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વિદેશી રાષ્ટ્રપ્રમુખ છે. આ સમય દરમિયાન, ભૂટાન દ્વારા એક નિવેદન જાહેર […]

ચિપ ઉત્પાદન ભારતને આત્મનિર્ભરતા તરફ, આધુનિકતા તરફ લઈ જશેઃ વડાપ્રધાન

અમદાવાદઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું અને આશરે રૂ. 1.25 લાખ કરોડનાં મૂલ્યનાં ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આજે જે સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (ડીએસઆઇઆર), આસામના મોરીગાંવમાં આઉટસોર્સેડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે વાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. નેતાઓએ દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. તેઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ઉભરતી તકનીકો અને અન્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં રોડમેપ 2030 હેઠળ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ પરસ્પર લાભદાયી મુક્ત […]

બાપુનો સાબરમતી આશ્રમ દેશનો જ નહીં માનવતાનો વારસો છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી અને કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ગાંધી આશ્રમ મેમોરિયલના માસ્ટર પ્લાનનું આજે લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હૃદય કુંજની મુલાકાત લીધી. તેમણે પ્રદર્શનનું વોકથ્રુ પણ લીધું અને એક છોડનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે સંબોધના કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 12મી માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. રેલવેનાં માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી અમદાવાદમાં ડીએફસીનાં ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને રૂ. 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસૂર-ડૉ. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નાઈ), પટણા-લખનઉ, ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દહેરાદૂન, કલબુર્ગી- સર એમ […]

ઉત્તર-પૂર્વીય વિસ્તાર ભારતની ‘અષ્ટલક્ષ્મી’ છે: PM નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં વિકસિત ભારત વિકસિત ઉત્તર પૂર્વ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. મોદીએ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આશરે રૂ. 55,600 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યો. તેમણે સેલા ટનલ પણ રાષ્ટ્રને સમર્પિત કરી અને આશરે રૂ. 10,000 કરોડની UNNATI […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 વિજેતાઓને નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એનાયત કર્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચે પ્રથમવાર નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ એનાયત કર્યા હતા. આ એવોર્ડ કહાની કહેવા, સામાજિક પરિવર્તન, પર્યાવરણીય ટકાઉપણું, શિક્ષણ, ગેમિંગ સહિત અન્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.  આ પુરસ્કારમાં ભારે લોકભાગીદારી જોવા મળી છે. મહત્ત્વનું છે કે, પ્રથમ રાઉન્ડમાં 20 વિવિધ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે શ્રીનગરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી માર્ચના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. બપોરે લગભગ 12 વાગે પ્રધાનમંત્રી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ ‘વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી J&Kમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે લગભગ રૂ. 5000 કરોડના મૂલ્યનો કાર્યક્રમ – ‘સંકલિત કૃષિ વિકાસ કાર્યક્રમ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. […]

ભારતના શક્તિશાળી 100 આગેવાનોમાં ટોપ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 2024ના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ ઉપર છે. જ્યારે આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રખ્યાત બિઝનેસમેન ગૌતમ અદાણી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો પણ ટોપ 10માં સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને […]

જમ્મુ-કાશ્મીરની જનતાને વંશવાદની રાજનીતિથી આઝાદી મળીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના એમએ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રૂ. 32 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પાછલી સરકારોએ ક્યારેય આપણા સૈનિકોનું સન્માન કર્યું નથી. વન રેન્ક, વન પેન્શનને લઈને કોંગ્રેસ સરકાર છેલ્લા 40 વર્ષથી જવાનો સાથે જુઠ્ઠુ બોલતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code