1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. ફ્રાન્સની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યાં હતા. અમેરિકામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ વચ્ચે બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર શ્રીમતી તુલસી […]

10 વર્ષમાં ભારતની સૌર ઊર્જાનાં ઉત્પાદનની ક્ષમતામાં 32 ગણો વધારો થયો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે મળીને સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગળે મળીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના ફ્રાન્સ આગમન પર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કર્યું, “પેરિસમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર નરેન્દ્ર મોદી! તમને મળીને આનંદ થયો, પ્રિય જેડી વાન્સ! એઆઈ એક્શન સમિટ માટે અમારા બધા ભાગીદારોનું સ્વાગત છે. ચાલો કામ પર લાગીએ!” ફ્રાન્સના રાષ્ટ્રપતિ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 12મી ફેબ્રુઆરીએ અમેરિકાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 10મી ફેબ્રુઆરીએ વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ મોદી ફ્રાન્સાં એઆઈ સમિટમાં અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોઈન દ્વારા આયોજીત રાત્રિભોજનમાં ઉપસ્થિત રહેશે. જે બાદ વડાપ્રધાન તા. 12મી ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રવાસે જશે. તા. 12 અને 13 ફેબ્રુઆરી દરમિયાન તેઓ અમેરિકાની મુલાકાત લેશે. આ સમયગાળામાં પીએમ મોદી અમેરિકાના […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળે એક યુગનો અંત અને નવા યુગની શરૂઆત કરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘ઈન્ડિયન રેનેસાન્સઃ ધ મોદી ડિકેડ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ, રાજ્યસભાના સાંસદ કાર્તિકેય શર્મા, પુસ્તક સંપાદક ઐશ્વર્યા પંડિત અને અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શકયતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઈ શકે છે. સોમવારે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ આ વાત સામે આવી છે. ટ્રમ્પે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે વડા પ્રધાન મોદી સંભવતઃ ફેબ્રુઆરીમાં તેમની સાથે મુલાકાત માટે અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસ આવશે. સોમવારે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે. આ દરમિયાન, PM ‘ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે આયોજિત થશે. બાલાસોરના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પહેલા પણ ઘણી વખત ઓડિશાની મુલાકાત લઈ ચૂક્યા છે. આ વખતે તેઓ […]

બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન લૈંગિક ભેદભાવને દૂર કરવામાં મદદરૂપ થયું છેઃ પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ આંદોલન પરિવર્તનકારી, જનશક્તિશાળી પહેલ બની ગયું છે અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી સહભાગીતા પ્રાપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓએ લિંગ ભેદભાવ દૂર કરવામાં અને બાળકીઓને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ INS સૂરત, INS નીલગિરી અને INS વાગશીર દેશને સમર્પિત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે મુંબઈમાં ભારતીય નૌકાદળના ડોકયાર્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે ત્રણ નૌકાદળના યુદ્ધ જહાજો – INS સુરત, INS નીલગિરી અને INS વાગશીર – રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “નૌકાદળનો ભવ્ય ઇતિહાસ છે. આ ત્રણેય યુદ્ધ જહાજો ભારતમાં બનેલા છે, જે દેશની સુરક્ષાને નવી તાકાત આપશે. આ સમગ્ર ક્ષેત્રને આતંકવાદ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ, જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ શ્રીનગર-સોનમર્ગ રોડ પર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરશે, જેથી સોનમર્ગને તમામ મોસમનું પ્રવાસન સ્થળ બનાવી શકાય.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઝેડ ટર્ન ટનલ ગગનગીરથી,સોનમર્ગ સુધીના રસ્તાને બાયપાસ કરશે.જે મુલાકાતીઓ અનેસ્થાનિકોને સમગ્ર વર્ષ દરમિયાન હિલ સ્ટેશનની મુલાકાત લેવાની મંજૂરી આપશે. હાલમાં ભારે હિમવર્ષા અને હિમસ્ખલનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code