1. Home
  2. Tag "Prime Minister Narendra Modi"

ભારતના શક્તિશાળી 100 આગેવાનોમાં ટોપ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ 2024ના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોપ ઉપર છે. જ્યારે આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રખ્યાત બિઝનેસમેન ગૌતમ અદાણી, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો પણ ટોપ 10માં સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને […]

જમ્મુ-કાશ્મીરની જનતાને વંશવાદની રાજનીતિથી આઝાદી મળીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના એમએ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રૂ. 32 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પાછલી સરકારોએ ક્યારેય આપણા સૈનિકોનું સન્માન કર્યું નથી. વન રેન્ક, વન પેન્શનને લઈને કોંગ્રેસ સરકાર છેલ્લા 40 વર્ષથી જવાનો સાથે જુઠ્ઠુ બોલતી […]

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ મારા માટે પણ એક પરીક્ષા સમાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  નવી દિલ્હી: વિદ્યાર્થીઓને ભારતના ભવિષ્યના ઘડવૈયા ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ મારા માટે પણ એક પરીક્ષા સમાન છે. રાજધાનીના પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત ભારત મંડપના ટાઉન હોલમાં ‘પરીક્ષા પે ચર્ચા’ની સાતમી આવૃત્તિમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પહેલા કરતા […]

ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ પાઘડી કરી ધારણ, આકર્ષણનું કેન્દ્ર બની પાઘડી

નવી દિલ્હીઃ  આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવીમાં પીએમ મોદી  કેસરી રંગની પાઘડીમાં જોવા મળ્યાં હતા.  PM મોદીએ એ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર પણ આવી જ લાલ, ગુલાબી અને પીળી પાઘડી પહેરી હતી. આ પાઘડી સાથે પીએમ મોદીએ સફેદ રંગનો કુર્તા-પાયજામા અને બ્રાઉન સાદરી પહેરી હતી. દેશના 75માં ગણતંત્ર દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી આખો દેશ ખુશ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામજી મંદિર ભગવાન શ્રી રામજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ […]

આઝાદી બાદ કેન્દ્રમાં રહેલી સરકારોએ માત્ર પોતાના રાજકીય પક્ષોના વિકાસને પ્રાથમિકતા આપીઃ નરેન્દ્ર મોદી

ચેન્નઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં રૂ. 1156 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, આઝાદી બાદ લાંબા સમય સુધી કેન્દ્રમાં જેમની પણ સરકાર રહી છે તેમની પ્રાથમિકતા પોતાના પક્ષના વિકાસની રહી છે. જ્યારે અમારી સરકારે દરિયાકાંઠાનો વિસ્તાર અને સરહદી વિસ્તારનો વિકાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ પીએમ મોદીને મળીને પશ્ચિમ બંગાળ માટે ફંડ રિલીઝ કરવાની માંગ કરી હતી. બેઠક બાદ મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ ગરીબોને પૈસા આપ્યા નથી. અમારા પૈસા 110 દિવસથી અટવાયેલા છે. તેમણે કહ્યું કે હું અને મારી સાથે 10 સાંસદોનું […]

જમ્મુ-કાશ્મીરની જનતા વિકાસ ઈચ્છે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા બ્લોગમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ચાર વર્ષ પાયાની લોકશાહીમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક છે અને વિકાસ, લોકશાહી અને ગૌરવ દ્વારા નિરાશા, નિરાશા અને હતાશાનું સ્થાન લીધું છે. આ મુદ્દે કેટલાક દસકોથી ભાજપાના સભ્યના રૂપથી હું જોડાયેલો છું અને તેમાં જોડાયેલી […]

2040 સુધીમાં ભારત મનુષ્યને ચંદ્ર પર મોકલશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ગગનયાન મિશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધનના પ્રયાસોના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અવકાશ વિભાગે ગગનયાન મિશનની વિસ્તૃત ઝાંખી પ્રસ્તુત કરી હતી, જેમાં અત્યાર સુધી વિકસાવવામાં આવેલી વિવિધ ટેકનોલોજીઓ જેવી કે માનવ-નિર્ધારિત પ્રક્ષેપણ વાહનો અને સિસ્ટમ લાયકાતનો સમાવેશ થાય છે. એ […]

ઇઝરાયલ ઉપર થયેલા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર શનિવારે ફિલિસ્તીનના કટ્ટરપંથી સંગઠન હમાસ તરફથી કરવામાં આવેલા રોકેટ હુમલાને લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, અમે નિર્દોશ પીડિતોની સાથે છીએ. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાની ખબરથી ખુબ દુખ થયું છે. અમારી પ્રાર્થનાઓ નિર્દોશ પીડિતો અને તેમના પરિવારજનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code