1. Home
  2. Tag "problem"

કપાસની વર્તમાન અછત અને લોજિસ્ટિક સમસ્યાઓને દૂર કરાશેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જાણીતા પીઢ કપાસ મેન સુરેશભાઈ કોટકની અધ્યક્ષતામાં, કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય, નાણા મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને કોટન સંશોધન સંસ્થાના પ્રતિનિધિત્વ સાથે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રચનાની જાહેરાત કરી હતી. સૂચિત કાઉન્સિલની પ્રથમ […]

ખાટો ઓડકાર આવ્યા પછી મોઢામાં સ્વાદ બગડી જાય છે? તો આ સમસ્યાને કરો દૂર

જમ્યા બાદ ખાટો ઓડકાર આવે છે અને મોઢાનો સ્વાદ બગડી પણ જાય છે તો આ સમસ્યાને કરો દૂર આપણા દેશમાં ઘણા લોકોને એવું હોય છે કે જમ્યા પછી ઓડકાર આવે પછી જ તેમને રાહત થતી હોય છે,જમ્યા પછી ઓડકાર આવે એટલે એવું કહેવાય કે વ્યક્તિએ બરાબર જમી લીધુ.આવામાં કેટલાક લોકોને એવી પણ સમસ્યા હોય છે […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળના આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો હોવાનું જાણવા મળે છે. રાજ્યના 13 જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છ […]

એસિડીટીની સમસ્યાને કરો દૂર,આટલું કરવાથી રહેશે પેટમાં ઠંડક

ગરમીની સીઝન શરૂ સાથે એસિડીટીની સમસ્યા પણ શરૂ? તો કરો આટલું કામ જે લોકોને એસિડીટી થવાની સમસ્યા હોય તે લોકોએ આ પ્રકારની સમસ્યાને હળવાશથી લેવી જોઈએ નહી.ડોક્ટર દ્વારા હંમેશા સલાહ આપવામાં આવે છે કે, કોઈપણ પ્રકારની સમસ્યા જો શરીરમાં અનુભવાય તો તેનો યોગ્ય સમય પર ઈલાજ કરાવો જોઈએ.આવામાં ઉનાળાની ગરમીમાં કેટલાક લોકો એસિડીટીની થઈ જવાની […]

અમદાવાદમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય, મ્યુનિ.કોર્પો.એ કર્યું આયોજન

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભથી ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. દર વર્ષે ઉનાળામાં શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જો કે આ વર્ષે અમદાવાદીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. સોમવારે મળેલી મ્યુનિ કોર્પોરેશનની વોટર કમિટીમાં ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં એક સમયે પાણીના […]

સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોના તળિયા દેખાયાં, પાણીની સમસ્યાના એંધાણ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક શહેરો-નગરોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા સર્જાય છે. જો કે, પાણીની સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે.  દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના 11 ડેમોના તળિયા દેખાઈ રહ્યાં છે. જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન 15 ગામના લોકોએ ભેગા મળીને સુકાતા ડેમોમાં […]

ધ્રાંગધ્રાના 18 ગામોને નર્મદાનું પાણી નહીં અપાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરાશે

સુરેન્દ્રનગરઃ ઝિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકોને પીવાનું પાણી  ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ન મળતુ હોવાથી રોષે ભરાયેલા લોકોએ અને ગામના સરપંચોએ રામપરા ગામમાં એક બેઠક યોજી હતી. જેમાં તમામ 18 ગામના લોકોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. […]

શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યાના કાયમી નિવારણ માટે વિધાનસભામાં કાયદો ઘડાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ કાયમ રહેતો હોય છે. રખડતા ઢોરની સમસ્યાને કાયમી માટે દુર કરવા માટે રાજ્ય સરકાર કડક બને તેવા નિર્દેશ છે. હવે, સરકાર વિધાનસભામાં ખાસ દરખાસ્ત લાવીને ચોક્કસ નીતિ નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દરખાસ્ત કાયદો બનશે ત્યારે ઢોરોને જાહેરમાં રખડતા મૂકી […]

અમદાવાદના નરોડામાં તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં રોષ

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં પુરતા વિકાસના કામો થતાં નથી અને જે થાય છે તે વિકાસના કામો ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. પૂર્વના કેટલાક વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજનો મુખ્ય પ્રશ્ન છે. નવી બનતી સોસાયટીઓમાં ખાળકૂવા ઊભરાવવા લાગ્યા છે. આ ઉપરાંત પીવાના પાણીનો પણ મુખ્ય પ્રશ્ન છે.નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના […]

ધોરાજીમાં ઉબડ-ખાબડ માર્ગો, અને ગટરો ઊભરાવવાની સમસ્યા, લોકોએ વિરોધ કર્યો

રાજકોટઃ   જિલ્લાના ધોરાજી શહેરમાં ઉબડ-ખાબડ બિસ્માર માર્ગોના  કારણે વાહનચાલકો અને લોકોની હાલત ભારે કફોડી બની છે. ખરાબ રસ્તાના કારણે તંત્ર સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે શહેરના રામપરા વિસ્તારના લોકોએ રસ્તા વચ્ચે બેસીને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે, દાયકાઓ બાદ પણ રામપરા વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત છે. રસ્તાઓની હાલત એટલી હદે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code