એક ચમચી દેશી ઘીના ઉપયોગથી આ સમસ્યાઓ થી મળશે છુટકારો
દેશી ઘી ના ઘણા ફાયદા છે. જો કોઈ વ્યક્તિ નવશેકા પાણીમાં એક ચમચી દેશી ઘી નાખીને પીવે તો તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે. ઘીમાં મીડિયમ ચેઈન ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે છે. આ ચરબી માણસના પેટમાં સરળતાથી પચી જાય છે. આના કારણે ન માત્ર આપણી આંતરડા સ્વસ્થ રહે છે પરંતુ પેટ ફૂલવાની સમસ્યા પણ […]