અમદાવાદમાં 17મી ઓક્ટોબર સુધી 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ રાખોઃ હાઈકોર્ટ
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરને મુદ્દે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, 17 ઓક્ટોબર સુધી 24 કલાક રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવે.તેમજ ટોલ ફ્રી નંબર અને અન્ય પગલા અંગે આગામી મુદ્દત સુધીમાં જાણ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો હતો. ગુજરાતના તમામ શહેરોમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા […]