1. Home
  2. Tag "Program"

કર્ણાટક ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો

બેંગલુરુ:કર્ણાટક ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં 36.6 કિલોમીટરના રોડ શો કાર્યક્રમમાં ફેરફાર કરીને ભાજપે તેને બે દિવસમાં વહેંચી દીધો છે. લેટેસ્ટ શેડ્યૂલ મુજબ હવે તે શનિવારે સવારે 10 થી 1.30 અને રવિવારે સવારે 10 થી બપોરે 2.30 સુધી રોડ શો કરશે. પહેલા તે એક દિવસમાં પૂર્ણ કરવાનું હતું, […]

પીએમ મોદી આવતીકાલે SWAGAT પહેલના 20 વર્ષ પૂરા થવાના કાર્યક્રમમાં ભાગ લેશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી એપ્રિલે ગુજરાતમાં SWAGAT પહેલના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંજે 4 વાગ્યે એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન યોજનાના ભૂતકાળના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. ગુજરાત સરકાર આ પહેલને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કરવા પર SWAGAT સપ્તાહની ઉજવણી કરી રહી છે. SWAGAT (ટેકનોલોજીની અરજી […]

અંબાજી ખાતે યોજાયેલ લોકસંપર્ક કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો

લોકસંપર્ક કાર્યક્રમને ભવ્ય પ્રતિસાદ મળ્યો આસ્થાનો મેળો માહિતીનો મેળો બન્યો ફોટો પ્રદર્શનને નિહાળી દેશભક્તિના રંગે રંગાયા ભક્તો સાબરકાંઠા: મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળ‍માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની સંઘર્ષ ગાથાને રજૂ કરતા ફોટો પ્રદર્શને યાત્રાળુઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણકારી આપતાં અને આઝાદીની વિવિધ ચળવળને રજૂ કરતા આ ફોટો પ્રદર્શન […]

ગાંધીનગરમાં પુનમની રાત્રે નગરની સ્ટ્રીટ લાઈટો બંધ કરી મૂનલાઈટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગાંધીનગરઃ કુદરતે એવી રચના કરી છે કે, રાત્રે 15 દિવસ અમાસ સુધી ઘોર અંધારૂ અને 15 દિવસ પુનમ સુધી રાત્રે ચંદ્રમાના પ્રકાશે અજવાળું, જેમાં પુનમની રાતનો નજારો કંઈ અનોખો હોય છે. આજે મહાનગરો અને નગરોમાં રાત્રે ઝળહળતા દીવડાં અને લાઈટોને કારણે અંધારા કે અંજવાળિયાની ખબર પડતી નથી. ત્યારે ગાંધીનગરના પાટનગરવાસીઓ અનુભૂતિ કરી શકે અને પ્રકૃતિ-નિસર્ગ […]

ગુજરાત ભાજપ ચૂંટણી માટે એક્શન મોડમાં, 182નો ટાર્ગેટ પુરો કરવા વન ડે વન ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપે ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મિશન 182ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્ટિવ થઈ ગયા છે અને પાટીલ તાપીના વ્યારા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વન ડે વન ડિસ્ટ્રિક્ટ […]

12 માર્ચ પર પીએમ મોદીના ગુજરાતમાં આ પ્રમાણે છે કાર્યક્રમ

પીએમ મોદી ગુજરાતમાં અમદાવાદમાં કર્યો રોડ શો આજના કાર્યક્રમ આ પ્રમાણે અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે, ઉત્તરપ્રદેશમાં વિજય મેળવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીનું ધ્યાન હવે ગુજરાત તરફ છે. ગુજરાતમાં પીએમ મોદીએ 11 માર્ચના રોજ રોડ શો પર કર્યો હતો અને હવે 12 માર્ચના દિવસે તેમના કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. ગુજરાત પ્રવાસના […]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ યજમાન પદે પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાશે

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાનપદે યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને એન.એસ.એસ.ના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી અંતર્ગત પ્રથમવાર 25 લાખ સૂર્ય નમસ્કારનો તા. 30મી જાન્યુઆરીથી અનોખો કાર્યક્રમ યોજાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં સ્વતંત્ર ભારતના 75 વર્ષની ઉજવણી સંદર્ભે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થકી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી […]

મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 27મી જાન્યુઆરીએ યોજાશે, લોકો પ્રશ્નો મોકલી શકશે

ગાંધીનગરઃ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી દ્વારા ફરિયાદ નિવારણનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. આવતા મહિને એટલે કે 27મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. રાજય સરકાર તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત […]

સંતો સેવાના વ્રત સાથે સમાજ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ વિશ્વ દિવ્યાંગ દિને સ્વામિનારાયણ ગોકુલ ધામ – નાર દ્વારા વડતાલ ધામના આંગણે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં “એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર” કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞ કાર્યને બિરદાવતા જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સર્વજન સુખાય, […]

ગુજરાત અને લડાખ યુનિ વચ્ચે MOU, સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરાશે

અમદાવાદ:  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટી અને લદ્દાખ યુનિવર્સિટી  વચ્ચે  કૃષિ, પર્યાવરણ સ્થિરતામાં પ્રોત્સાહન માટે MOU થયા છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર અને લદ્દાખ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. એસ.કે. મહેતાની ઉપસ્થિતિમાં આ કરાર થયા હતા.  જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રેન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાનાં મુદ્દાઓ સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code