સૂર્યની રોશનીના અલ્ટ્રાવાયોલેટ કિરણો કોરોના વાયરસ સામે આપે છે રક્ષણઃ સર્વે
સૂર્યની રોશની કોરોના સામે આપે છે રક્ષણ અલ્ટ્રાકિરણોથી કોરોનાનો મૃ્ત્યુ દર ઘટે છે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાને લઈને અનેક વેક્સિન માર્કેટમાં આવી ચૂકી છએ, તો બીજી તરફ કોરોના વાયરસને અટકાવવા માટેના અનેક રિસર્ચ અને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. દેશમાં સ્થિતિ બેકાબૂ બની છે જેને લઈને […]