ગ્વાલિયરમાં વિરોધ પ્રદર્શનને લઈને 4,000 સૈનિકો તૈનાત કરાયાં, પોલીસ તંત્ર સાબદુ બન્યું
નવી દિલ્હી: ડૉ. આંબેડકર પરના વિવાદાસ્પદ નિવેદન બાદ, અનુસૂચિત જાતિ સંગઠનોએ ઉચ્ચ જાતિ સમુદાય દ્વારા ઉઠાવવામાં આવેલા પડકારના જવાબમાં આજે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. શહેરના રસ્તાઓ પર ચાર હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ચેકપોઇન્ટ અને બજારો પર નજર રાખવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ ઇન્સ્પેક્ટર, ડીઆઈજી અને એસએસપી પણ તમામ વિસ્તારોનું નિરીક્ષણ […]