1. Home
  2. Tag "protest"

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા સામે અધ્યાપક મંડળનો ઉગ્ર વિરોધ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણ ગ્રાન્ટેડ કોલેજ જે અમદાવાદ શહેરમાં વર્ષોથી ચાલી રહી છે કોલેજોના સંચાલકોએ વર્ગ બંધ કરવા મંજૂરી માગી છે .જેને લઇને ગ્રાન્ટેડ અધ્યાપક મંડળે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી કે, ત્રણ ગ્રાન્ટેડ કોલેજ બંધ થશે તો ત્રણ કોલેજના બે હજાર જેટલા વિદ્યાર્થીઓએ 1200ની જગ્યાએ 30,000 થી 40,000 ભરીને ખાનગી કોલેજમાં ભણવું […]

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાનો કરાયો વિરોધ, પોલીસે 30 કાર્યકર્તાની કરી અટકાયત

રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા અગ્નપથ યોજનાના વિરોધમાં ઘરણા યોજવામાં આવ્યા હતા. ઘરણા દરમિયાન ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાતા 30 જેટલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા ‘ભાજપ સરકાર હાય હાય’ તેમજ ‘અગ્નિપથ કાયદો પાછો ખેંચો’ ના નારા […]

અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી કૂચની જાહેરાતને પગલે પોલીસ બંદોબસ્ત તૈનાત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

નવી દિલ્હીઃ સેનાની ભરતી માટે અગ્નિપથ યોજનાના વિરોધમાં ઘણી સંસ્થાઓએ ભારત બંધનું એલાન કર્યું હતું. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ આ અંગે સતર્ક બની હતી અને રાજધાનીના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જેથી સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. […]

રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવાના સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને અગ્રણી રાહુલ ગાંધીને એક જુના કેસમાં આગામી 13મી જુનના રોજ  ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો છે, કે, ભાજપની કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાની ભાવનાથી ઈડીના હથિયાર થકી ગાંધી પરિવારને પરેશાન કરવાના પ્રયાસો કરી રહી છે.  રાહુલ ગાંધી સામવારે ઈડી […]

કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની એક્સટર્નલ પરીક્ષાઓની તારીખ જાહેર ન કરાતા વિરોધ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાહ્ય અભ્યાસક્રમ યાને એક્સટર્નલ ડીપાર્ટમેન્ટમાં વિવિધ બેચલર તેમજ માસ્ટર કોર્સમાં વિધાર્થીઓ એડમિશન લેતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમોમાં વિધાર્થીઓએ એડમિશન લીધા છે. બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં જે વિધાર્થીઓ અન્ય જગ્યાએ કે સરકારી કચેરીઓ, શિક્ષક કે આર્મી કે પોલીસમાં સેવા કરી રહ્યા હોય તેવા વિધાર્થીઓની […]

રાધનપુર – શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન સામે ઈડરના 7 ગામોના ખેડુતોનો વિરોધ

ઈડરઃ ગુજરાતમાં સીમાંત ખેડુતોની સંખ્યા વધતી જાય છે. મોટા જમીનદારો ઘટી ગયા છે. સીમાંત ખેડુતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વિકાસના કામો માટે જમીનો સંપાદન કરવામાં આવતા ઘણાબધા ખેડુતો જમીન વિહાણા બની જતા હોય છે. રાધનપુરથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરૂ થયો છે.  ખેતી પર […]

તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાદ હવે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ

વાંસદા :  પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં હવે ભારતમાલા પ્રોજેકટના વિરોધ આદિવાસીઓ દ્વારા વિરોધ ઊભો થયો છે. મુંબઈ-દિલ્હી કોરિડોર જે ભારતમાલા અંતર્ગત બનવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે. જેનો વિરોધ પ્રોજેકટમાં […]

શ્રીલંકામાં આર્થિક સંકટ અને ભીષણ હિંસા વચ્ચે પીએમ મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું

શ્રીલંકામાં આર્થિક સંકટ અને ભીષણ હિંસા શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે રાજકીય સંકટ શ્રીલંકાના પીએમ મહિંદા રાજપક્ષેનું રાજીનામું દિલ્હી:શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ઈમરજન્સી લાગુ છે. શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે રાજકીય સંકટ ઉભું થયું છે.મહિંદા રાજપક્ષેએ શ્રીલંકાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહિંદા રાજપક્ષે પછી તેમની કેબિનેટમાં આરોગ્યમંત્રી પ્રોફેસર […]

ગેસના સિલિન્ડરના ભાવમાં અસહ્ય વધારો કરીને ભાજપ સરકાર લૂંટ ચલાવી રહી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ સબસીડી ખતમ કરી દીધી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત […]

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું

અમદાવાદઃ ટ્વીટર પર ટ્વીટ કરવાના કથિત મામલે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ શાસિત આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુરૂવારે અમદાવાદના સારંગપુર બાબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code