1. Home
  2. Tag "protest"

રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર થવાના સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

અમદાવાદઃ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને અગ્રણી રાહુલ ગાંધીને એક જુના કેસમાં આગામી 13મી જુનના રોજ  ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો છે, કે, ભાજપની કેન્દ્ર સરકાર રાજકીય બદલો લેવાની ભાવનાથી ઈડીના હથિયાર થકી ગાંધી પરિવારને પરેશાન કરવાના પ્રયાસો કરી રહી છે.  રાહુલ ગાંધી સામવારે ઈડી […]

કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની એક્સટર્નલ પરીક્ષાઓની તારીખ જાહેર ન કરાતા વિરોધ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાહ્ય અભ્યાસક્રમ યાને એક્સટર્નલ ડીપાર્ટમેન્ટમાં વિવિધ બેચલર તેમજ માસ્ટર કોર્સમાં વિધાર્થીઓ એડમિશન લેતા હોય છે. આ વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં વિવિધ અભ્યાસક્રમોમાં વિધાર્થીઓએ એડમિશન લીધા છે. બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં જે વિધાર્થીઓ અન્ય જગ્યાએ કે સરકારી કચેરીઓ, શિક્ષક કે આર્મી કે પોલીસમાં સેવા કરી રહ્યા હોય તેવા વિધાર્થીઓની […]

રાધનપુર – શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન સામે ઈડરના 7 ગામોના ખેડુતોનો વિરોધ

ઈડરઃ ગુજરાતમાં સીમાંત ખેડુતોની સંખ્યા વધતી જાય છે. મોટા જમીનદારો ઘટી ગયા છે. સીમાંત ખેડુતો ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વિકાસના કામો માટે જમીનો સંપાદન કરવામાં આવતા ઘણાબધા ખેડુતો જમીન વિહાણા બની જતા હોય છે. રાધનપુરથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણની મંજૂરી મળતાં જ વિરોધનો સુર શરૂ થયો છે.  ખેતી પર […]

તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાદ હવે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ

વાંસદા :  પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં હવે ભારતમાલા પ્રોજેકટના વિરોધ આદિવાસીઓ દ્વારા વિરોધ ઊભો થયો છે. મુંબઈ-દિલ્હી કોરિડોર જે ભારતમાલા અંતર્ગત બનવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે. જેનો વિરોધ પ્રોજેકટમાં […]

શ્રીલંકામાં આર્થિક સંકટ અને ભીષણ હિંસા વચ્ચે પીએમ મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું

શ્રીલંકામાં આર્થિક સંકટ અને ભીષણ હિંસા શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે રાજકીય સંકટ શ્રીલંકાના પીએમ મહિંદા રાજપક્ષેનું રાજીનામું દિલ્હી:શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ઈમરજન્સી લાગુ છે. શ્રીલંકામાં ઈમરજન્સી વચ્ચે રાજકીય સંકટ ઉભું થયું છે.મહિંદા રાજપક્ષેએ શ્રીલંકાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહિંદા રાજપક્ષે પછી તેમની કેબિનેટમાં આરોગ્યમંત્રી પ્રોફેસર […]

ગેસના સિલિન્ડરના ભાવમાં અસહ્ય વધારો કરીને ભાજપ સરકાર લૂંટ ચલાવી રહી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ સબસીડી ખતમ કરી દીધી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત […]

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું

અમદાવાદઃ ટ્વીટર પર ટ્વીટ કરવાના કથિત મામલે વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ શાસિત આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. આથી કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે ગુરૂવારે અમદાવાદના સારંગપુર બાબા […]

તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે હજારો આદિવાસીઓ ગાંધીનગરમાં ઉમટ્યાં

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા હતા. ગાંધીનગરમાં એકતરફ વિધાનસભા ચાલી રહેલા બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે. ત્યારે તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ […]

ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદન મામલે થરાદના પાંચ ગામના ખેડુતોનો વિરોધ

થરાદઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલામાંથી એક્સપ્રેસ હાઇવેને જોડતા સિક્સલેન લિંક રોડનું જાહેરનામું બહાર પાડીને જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના સામે વાંધો દર્શાવી કાયમી ધોરણે જમીન સંપાદન કરવા સામે વાંધો દર્શાવી થરાદ તાલુકાના પાંચ ગામોના ખેડુતોએ જાહેરનામું રદ કરવાની માંગણી કરી હતી. ખેડુતોએ તેમની મહામુલી જમીન કપાત થવાની બિનખેડુત થઇ જવાનો ભય […]

ભાવનગર- ધોલેરા વચ્ચે હાઈવેનું કામ પુરૂ થયુ નથી અને ટોલટેક્સ લેવાનું શરૂ કરી દેવાતા વિરોધ

ભાવનગરઃ અમદાવાદથી ભાવનગર સુધી વાહનચાલકો પીપળી-ધોલેરા થઈને ટુકો માર્ગ પસંદ કરતા હોય છે. હાલ ધોલેરા-ભાવનગર વચ્ચે 6 માર્ગીય કોસ્ટલ પાઈવે નુ કામ ચાલી રહ્યું છે. આ કાર પુરૂ થયું નથી ત્યાં જ ભડભીડ ગામ પાસે ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ કરી દેવાતા વાહનચાલકોમાં વિરોધ ઊભો થયો છે. ભાવનગરથી અધેળાઇના 33.3 કિ.મી. માટે કાર માટે ફાસ્ટટેગ હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code