1. Home
  2. Tag "public"

ગાઝામાં હમાસે ફરી એકવાર પોતાનો ક્રૂર ચહેરો બતાવ્યો, જાહેરમાં 8 લોકોને ગોળી મારી

નવી દિલ્હી: ગાઝા પટ્ટી પર નિયંત્રણ જાળવી રાખવા માટે હમાસે ક્રૂર પગલાં લીધાં છે. આ સંગઠને આઠ લોકોને જાહેરમાં ફાંસી આપી હતી. આ કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હમાસને હથિયારો છોડી દેવાની ચેતવણી આપ્યા બાદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હમાસના બંદૂકધારીઓ આઠ લોકોને ગોળી મારી રહ્યા હતા, જેમને જૂથે […]

મહારાષ્ટ્રઃ વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે ખેડૂતોને રૂ. 1,339.49 કરોડ કર્યાં જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે જૂન અને ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે રૂ. 1,339 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં, રૂ. 1,339.49 કરોડ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ સહાય રાજ્ય આપત્તિ રાહત ભંડોળ દ્વારા પૂરી […]

અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

અમદાવાદ શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. પોલીસે જણાવ્યું કે, આ પગલાં વિસર્જન યાત્રાને સરળ બનાવવા, કાયદો અને વ્યવસ્થા […]

બિહાર: મતદાર યાદીના SIRનો આંકડો જાહેર

નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન (SIR) ચાલી રહ્યું છે. વિપક્ષ SIR મુદ્દા પર સતત હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન, ચૂંટણીએ SIRનો આંકડો શેર કર્યો છે. ભારતના ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું કે, 1 ઓગસ્ટ, 2025ના રોજ પ્રકાશિત ડ્રાફ્ટ યાદી મુજબ, 7.24 કરોડ મતદારોમાંથી […]

મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ મથુરા સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ કેસની શુક્રવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી થઈ. મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજી A-44 ફગાવી દેવામાં આવી છે. કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ સાથે સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. એક વકીલે જણાવ્યું હતું કે ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની કોર્ટે વાદી […]

‘નોંધણી બિલ 2025’ ના ડ્રાફ્ટ પર કેન્દ્રએ જનતા પાસેથી માંગ્યા સૂચનો

નવી દિલ્હીઃ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના જમીન સંસાધન વિભાગે રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવહારો માટે આધુનિક, ઓનલાઈન, પેપરલેસ અને નાગરિક-કેન્દ્રિત નોંધણી પ્રણાલીને એકીકૃત કરવા માટે ‘નોંધણી બિલ 2025’નો મુસદ્દો તૈયાર કર્યો છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, એકવાર આ બિલ લાગુ થઈ ગયા પછી, તે બંધારણ પહેલાના નોંધણી અધિનિયમ, 1908નું સ્થાન લેશે. ગ્રામીણ વિકાસ […]

વડોદરાની જનતાને મળ્યું નવું નઝરાણું : 34 લાખના ખર્ચે બન્યું મ્યુઝિકલ ગાર્ડન

વડોદરાનાં કલા પ્રેમી નગરજનોને નવું એક નઝરાણું મળ્યું છે. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લની ગ્રાન્ટમાંથી જ્યૂબિલી બાગ ખાતે 34 લાખના ખર્ચે તૈયાર થયેલ મ્યૂઝિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડો હેમાંગ જોશી, વડોદરાના મેયર પિન્કીબહેન સોની, શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

કોઈ સ્થળને હેરિટેજ કેમ જાહેર કરવામાં આવે છે, તેને હેરિટેજ જાહેર કરવાથી શું થાય છે ફાયદો

દેશનો વારસો તેની ઓળખ છે. ઉદાહરણ તરીકે, જ્યારે પણ વિશ્વમાં ભારતનો ઉલ્લેખ થાય છે, ત્યારે સૌપ્રથમ તાજમહેલની છબી ધ્યાનમાં આવે છે, ત્યારબાદ અન્ય વારસા સ્થળોનો ક્રમ આવે છે. દુનિયાભરમાંથી લોકો દુનિયામાં હાજર તમામ વારસા સ્થળો જોવા માટે આવે છે. આવી સ્થિતિમાં, સંસ્થાઓની જવાબદારી છે કે તેઓ તેમનું જતન કરે અને લોકોને ઐતિહાસિક સ્થળો વિશે જાગૃત […]

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડાની શક્ય

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ રહી છે. અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં […]

સુપ્રીમ કોર્ટના જજ તેમની સંપત્તિ જાહેર કરશે, જજોની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: હવે સુપ્રીમ કોર્ટના જજ તેમની સંપત્તિ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી જજોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ન્યાયાધીશો તેમની સંપત્તિ ચીફ જસ્ટિસ સમક્ષ જાહેર કરશે. જો કે, કોર્ટની વેબસાઇટ પર તેને જાહેર કરવાનો નિર્ણય સ્વૈચ્છિક રહેશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ અનુસાર, ન્યાયાધીશોએ બેઠકમાં નિર્ણય લીધો કે જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code