1. Home
  2. Tag "public"

ધો.10 અને 12ની તા. 14મી માર્ચથી લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો,

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  આગામી તા. 14મી માર્ચથી લેવાનારી ધોરણ 10 અને 12 ની  પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે.  ધો.10ની 14 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને  28મી  માર્ચ સુધી પરીક્ષા ચાલશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી […]

સામાજિક પ્રગતિ સુચકાંક જાહેર,પુડુચેરીનો દેશમાં સૌથી વધુ 65.99 એસપીઆઇ

નવી દિલ્હીઃ સરકારે દેશના રાજયો અને જીલ્લાઓ માટે સોશ્યલ પ્રોગ્રેસ ઇન્ડેકસ એટલે કે સામાજિક પ્રગતિ સુચકાંક – SPI જાહેર કર્યા છે. પુડુચેરી, લક્ષદ્વીપ અને ગોવા સામાજિક પ્રગતિ સુચકાંકમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે છે. પુડુચેરી, દેશમાં સૌથી વધુ 65.99 નો એસપીઆઇ ધરાવે છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા […]

ભારતઃ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, 18મી જુલાઈએ મતદાન

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી માટેની સૂચના 15 જૂને જારી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી […]

રાજ્યમાં નવી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022” જાહેર કરાઈ

અમદાવાદઃ ‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022” જાહેર કરવામાં આવી છે. આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે. પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત […]

દેશના 6 એરપોર્ટમાં મુસાફરોને વધુ જનતાને શ્રેષ્ઠ સગવડો મળશે, એરપોર્ટના વિકાસ માટે અદાણીએ 250 મિલી ડોલરનું ધિરાણ મેળવ્યું

અમદાવાદ :અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)એ કંપનીના સંચાલન હસ્તકના દેશના ૬ એરપોર્ટમાં શ્રેષ્ઠ સુવિધાઓ પુરી કરવાના હેતુથી આજે ​​સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક (SCB) અને બાર્કલેઝ બેંક PLCના કન્સોર્ટિયમમાંથી ૩-વર્ષની ECB સિનિયર સિક્યોર્ડ સુવિધા સાથે ૨૫૦ મિલિઅન યુએસ ડોલરનું ફાયનાન્સિઅલ ક્લોઝર સફળતાપૂર્વક આખરી કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સુવિધામાં વધારાના […]

અજમેરઃ જાહેર અને ધાર્મિક સ્થળો ઉપર લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ રાજસ્થાનના અજમેરમાં જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને વિવાદો ઉભા થાય છે. દરમિયાન અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત મુખ્તાર અંસારીના સાગરિતની સરાજાહેર ગોળીમારી કરાઈ હત્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત મુખ્તાર અંસારીના જૂના સાગરિત મહેન્દ્ર જ્યસ્વાલની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મહેન્દ્રની ગેંગવોરમાં હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, પોલીસ તપાસમાં જ હત્યાનું ચોકકસ કારણ સામે આવશે. હાલ અંસારી જેલમાં […]

મ્યાનમારમાં સેનાનો આતંક,પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં સળગાવી નાખ્યાં

મ્યાનમારમાં રક્ષક જ બન્યા ભક્ષક 11 પ્રદર્શનકારીઓને જીવતા સળગાવ્યા પાંચ બાળકોની પણ આ રીતે કરી હત્યા દિલ્હી:મ્યાનમારમાં છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આવામાં હવે સેના દ્વારા પણ તમામ પ્રકારની હદ ભૂલીને પ્રદર્શનકારીઓ પર અતિભયંકર દમન ગુજારવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર મ્યાનમારમાં લશ્કરે પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતાં સળગાવી દીધા […]

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની સંત સમાજની માંગણી, જળ સમાધી લેવાની આપી ચીમકી

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ભગવાન શ્રીરામજીની જન્મભૂમિ અયોધ્યામાં હાલ ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગણી સંત સમાજ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માંગણી નહીં સંતોષવામાં આવે તો જળ સમાધી લેવાની પણ ચિંમકી ઉચ્ચારી છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન સંત સમાજ દ્વારા […]

ભારત-ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડની ટીમ જાહેર કરાઈ, માર્ક વુડ અને ક્રિસ વોક્સેનો સમાવેશ

દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. તેમજ પાંચ ટેસ્ટમેચની સિરિઝમાં અત્યાર સુધીમાં ભારત અને ઈંગ્લેન્ડ એક-એક ટેસ્ટ જીતી છે. જ્યારે એક ટેસ્ટ ડ્રો ગઈ છે. ત્રીજી ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજ્ય થયો હતો. હવે ચોથી ટેસ્ટ બીજી સપ્ટેમ્બરથી શરૂ થશે. દરમિયાન ઈંગ્લેન્ડ દ્વારા ચોથી ટેસ્ટને લઈને ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફાસ્ટ બોલર માર્ક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code