1. Home
  2. Tag "Public Relations Campaign"

આજથી ભાજપનું વિશેષ જનસંપર્ક અભિયાન થશે શરૂ,વિકાસના મુદ્દાઓ પર જનતા સાથે થશે ચર્ચા

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી પણ 30 મે થી એટલે કે આજથી 30 જૂન સુધી મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવશે. 2024ની ચૂંટણીઓ પર નજર રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને જનતા સાથે વાર્તાલાપ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

PM મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ,30 મેથી જનસંપર્ક અભિયાન શરૂ થશે

દિલ્હી : મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય જનતા પાર્ટી 30 મેથી જનસંપર્ક અભિયાન શરૂ કરી રહી છે. આ અંતર્ગત ચલાવવામાં આવતા અભિયાનો અને કાર્યક્રમોના અમલીકરણ માટે કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓને વિવિધ લોકસભાના ક્લસ્ટર બનાવીને જવાબદારી સોંપવામાં આવી છે. અભિયાનને સર્વસ્પર્શી, સર્વગ્રાહી અને સર્વસમાવેશક બનાવવા માટે યુપીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ […]

ગુજરાત ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનઃ 21 દિવસમાં 12 કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે જનસંપર્ક વધારી દીધો છે. ભાજપ દ્વારા જ તાજેતરમાં   ખાતમુહૂર્ત,લોકાર્પણ, જ્ઞાન દિવસ,  મુખ્યમંત્રીનો જન્મદિવસ, વૃક્ષારોપણ, રોજગાર દિવસ, શહેરીજન સુખાકારી દિવસ, સ્વાતંય પર્વ, જન આશીર્વાદ યાત્રા, મહાપાલિકા અને રૂડાના કરોડોના કામોનું ખાતમુહર્ત–લોકાર્પણ, મહાનુભાવોનું આવાગમન અને વોર્ડવાઈઝ કાર્યક્રમો યોજ્યા હતા. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, રૂડા અને […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ કોંગ્રેસ જનસંપર્ક અભિયાન મારફતે મતદારો સુધી પહોંચશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ વધારે તેજ કરવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ રાજ્યની તમામ મહાનગરપાલિકાનાતમામ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોના મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાન કરશે. આ અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code