1. Home
  2. Tag "public"

CM બીરેન સિંહે મણિપુરની જનતાની માફી માંગી, નવુ વર્ષમાં સામાન્ય સ્થિતિની આશા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મામલે સીએમ બીરેન સિંહએ માફી માંગી છે, તેમણે વર્ષ 2024ને દુર્ભાગ્યથી ભરેલું ગણાવ્યું હતું. સીએમ બીરેન સિંહએ જણાવ્યું હતું કે, તેઓ 3 મે 2023થી આજ સુધીની પરિસ્થિતિ મામલે રાજ્યની જનતાની માફી માંગી રહ્યું છું. તેમણે કહ્યું કે, આ સમગ્ર વર્ષ દૂર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યાં છે અનેક લોકોએ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષોમાં સળવળાટ

• ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે, • 4765 ગ્રામ્ય પંચાયત ચુંટણીઓ પણ યોજાશે, • 27 ટકા ઓબીસી અને જ્ઞાતિ સમિકરણો મહત્વના બનશે ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોસમ જામશે. જેમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત તેમજ 17 જેટલી તાલુકા પંચાયતો, તથા 4765 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી એક-દોઢ મહિનામાં યોજાય એવી […]

દક્ષિણ કોરિયાઃ રાષ્ટ્રપતિએ માર્શલ લો જાહેર કરવા બદલ પ્રજાની માફી માંગી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે હાથ જોડીને માર્શલ લોની તેમની તાજેતરની જાહેરાત માટે જનતાની માફી માંગી છે. જોકે તેમણે રાજીનામું આપવાની ઓફર કરી ન હતી. યુન આજે નેશનલ એસેમ્બલીના પૂર્ણ સત્રમાં વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવનો સામનો કરવાના છે. શાસક પક્ષે પહેલાથી જ રાષ્ટ્રપતિ યેઓલને સમર્થન ન આપવાની જાહેરાત કરી દીધી છે. તેઓ તેમની રાજકીય અને […]

મધ્યપ્રદેશના રતાપાની અભયારણ્યને ટાઈગર રિઝર્વ માટે જાહેર

ભોપાલઃ વાઘ સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા મધ્યપ્રદેશ સરકારે રતાપાની વન્યજીવ અભયારણ્યને રાજ્યના આઠમા વાઘ અનામત તરીકે જાહેર કર્યું છે. PM Modi એ મધ્યપ્રદેશ સરકારના આ નિર્ણયને પર્યાવરણ પ્રેમીઓ માટે અદ્ભુત સમાચાર ગણાવ્યા છે. PM Modi એ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવનું રીટ્વીટ કર્યું અને મને ખાતરી છે કે તે […]

ઈઝરાયલના PM નેતન્યાહુ સામે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કાઢ્યું ધરપકડ વોરન્ટ

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. હેગ સ્થિત વિશ્વ અદાલતે ગાઝા અને લેબનોનમાં સંઘર્ષ દરમિયાન આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે ઇઝરાયેલના નેતાઓ સામે આ વોરંટ જારી કર્યું છે, જ્યાં તે હમાસ અને હિઝબોલ્લાહ સાથે યુદ્ધમાં છે. જો કે, […]

‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપતા ફોનથી ડરવાની જરૂર નથી, દેશની જનતાને પીએમની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર સાયબર સિક્યોર ભારતનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે, આ છેતરપિંડી કરનારાઓની મોડસ ઓપરેન્ડી પોલીસ, સીબીઆઇ, એન્ટી-નાર્કોટિક્સ અથવા આરબીઆઇ અધિકારીઓ તરીકે રજૂ થવાની છે અને વીડિયો કોલ પર અસંદિગ્ધ નાગરિકોને ધમકાવવાની છે,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવી છેતરપિંડી અટકાવવા પગલાં લીધાં […]

ઈરાનમાં વસતા ભારતીયો માટે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી

ભારતીયોને બિન-જરુરી મુસાફરી નહીં કરવા કરાઈ અપીલ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહેવા સૂચના નવી દિલ્હીઃ ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન, બંને દેશો વચ્ચે યુદ્ધના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને સાવચેત કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે મધ્ય પૂર્વની ઘટનાઓ પર નજીકથી નજર રાખી […]

SAI દ્વારા જાહેર ભંડોળનું સુરક્ષા સાથે શાસનમાં જનતાના વિશ્વાસમાં પણ વધારો કરે છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​નવી દિલ્હીમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા આયોજિત 16મી એશિયન ઓર્ગેનાઇઝેશન ઑફ સુપ્રીમ ઑડિટ ઇન્સ્ટિટ્યુશન (ASOSAI) એસેમ્બલીના ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતના CAG દેશના જાહેર નાણાંકીય બાબતોમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારતીય […]

ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસથી ગભરાવા નહીં પરંતુ સાવચેતી રહેવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જનતાને અપીલ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો  રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર -અસરગ્રસ્‍ત […]

રિયાસી હુમલાના આતંકીઓની માહિતી આપનારને રુ.20 લાખનું ઈનામ જાહેર કરતી પોલીસ

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલા સંદર્ભે પોલીસે હવે આતંકીઓની ઝડપી પાડવા તેના પર ઈનામની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં શિવખોડી તરફ જઈ રહેલી યાત્રિકોની બસ પર આતંકીઓએ રસ્તામાં ગોળીબાર કર્યો હતો. બસ પર ગોળીબાર થતાં ડ્રાઈવરને ગોળી વાગી અને ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. કેટલાક યાત્રિકો આતંકીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code