AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી,પૂર્વ ક્રિકેટર હરભજન સહિત આ નામોને મળ્યું સ્થાન
AAPએ રાજ્યસભામાં મોકલવાના ઉમેદવારોની જાહેરાત કરી પૂર્વ ક્રિકેટર હરભજન સહિત અનેક નામોને મળ્યું સ્થાન રાજ્યમાં 31 માર્ચે રાજ્યસભા માટે ચૂંટણી પ્રસ્તાવિત ચંડીગઢ:AAPએ પંજાબ રાજ્યસભામાં જનારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.જેમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ,પંજાબના કો-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢા અને ત્રીજું નામ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડૉ. સંદીપ પાઠકનું છે. તે જ સમયે, ચોથું નામ અશોક મિત્તલનું […]


