1. Home
  2. Tag "punjab"

ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં રૂ. 4600 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મોમેન્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં છ મંજૂર પ્રોજેક્ટ પહેલાથી જ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. આજે મંજૂર કરાયેલા આ ચાર પ્રસ્તાવો SiCSem, કોન્ટિનેન્ટલ ડિવાઇસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (CDIL), 3D ગ્લાસ સોલ્યુશન્સ ઇન્ક. […]

પંજાબના મોહાલીમાં ઓક્સિજન પ્લાન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ, 2 ના મોત, 3 ઘાયલ

પંજાબના મોહાલીના ફેઝ-9 ઔદ્યોગિક વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બે કામદારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓક્સિજન પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ […]

અમૃતસરમાં આતંકવાદી હુમલાના સંદર્ભમાં NIAના પંજાબમાં 19 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ આ વર્ષે માર્ચમાં અમૃતસરમાં એક મંદિર પર થયેલા આતંકવાદી ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પંજાબમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. ગઈકાલે સરહદી જિલ્લાઓ અમૃતસર, ગુરદાસપુર અને બટાલામાં દરોડા દરમિયાન NIA ટીમોએ મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. તપાસ સંસ્થાએ કહ્યું કે, અમૃતસરના શેરશાહ રોડ પર ઠાકુર દ્વાર […]

પંજાબ અને હરિયાણામાં ડંકી રૂટ કેસમાં સાત સ્થળો ઉપર ઈડીના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ED એ આજે પંજાબ અને હરિયાણામાં સાત સ્થળોએ શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, આ દરોડા આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા ડોન્કી રૂટ કેસના સંદર્ભમાં છે. ED એ જણાવ્યું હતું કે આ દરોડા આ અઠવાડિયે અગિયાર સ્થળોએ કરવામાં આવેલી અગાઉની દરોડામાંથી મળેલી વિશ્વસનીય માહિતી […]

પંજાબના લુધિયાણાના શેરપુરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળી આવ્યો

પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. લુધિયાણાના શેરપુર વિસ્તારમાં આ ડ્રમમાંથી મળેલ મૃતદેહના પગ અને ગળામાં દોરડા બાંધેલા હતા. લાશ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હતી. વિસ્તારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. થાણા ડિવિઝન નંબર-6 ના SHO કુલવંત કૌરના જણાવ્યા અનુસાર, મૃતક સ્થળાંતર કરનાર હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ […]

દેશમાં કોરોનાના કેસ 7 હજારને પાર, પંજાબમાં એડવાઈઝરી જારી કરવામાં આવી

ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પછી, એક નવો વેરિઅન્ટ JN-1 બહાર આવ્યો છે, જે ફરીથી સમગ્ર દેશમાં તબાહી મચાવી રહ્યો છે. કેરળથી મહારાષ્ટ્ર, દિલ્હી સુધીના મોટાભાગના રાજ્યોમાં કોરોના ઝડપથી પગ ફેલાવી રહ્યો છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોરોનાના […]

પંજાબમાં પાકિસ્તાની જાસૂસની ધરપકડ: ઓપરેશન સિંદૂર વિશે માહિતી શેર કરતો હતો

પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી એક વ્યક્તિની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરી રહ્યો હતો. પોલીસે એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે જેમાં તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ (PIO) સાથે શેર કરેલી માહિતી હતી. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું […]

પંજાબમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, ચાર કામદારોના મોત, 27 ઘાયલ

પંજાબના મુક્તસરના લાંબી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફતુહીવાલા ગામના ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાત્રે જોરદાર વિસ્ફોટ થયો. આમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે પ્રારંભિક અહેવાલો આવી રહ્યા છે કે લગભગ 27 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને ભટિંડા એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે આ વિસ્ફોટમાં ફેક્ટરીના બે માળ ક્ષણભરમાં […]

IPL: RCBએ પંજાબને હરાવી ફાઈનલમાં કર્યો પ્રવેશ, આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે મેચ

મુંબઈઃ IPL ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રાત્રે ચંદીગઢમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 101 રન બનાવ્યા હતા. જવાબમાં, બેંગ્લોરની ટીમે માત્ર 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી […]

IPL:આવતીકાલથી ક્વોલિફાયર મેચો રમાશે, પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાશે મુકાબલો

મુંબઈઃ આઈપીએલ હવે ધીમે-ધીમે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે. દરમિયાન IPL ક્રિકેટમાં ગઈકાલે લખનૌમાં ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 227 રન બનાવ્યા હતા. બેંગ્લોરની ટીમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code